વિશ્વની શ્રેષ્ઠત્તમ આધ્યાત્મિક ભૂમિ ગરવા ગિરનારની ગોદમાં ભારતી આશ્રમ ખાતે આગામી પાંચ દિવસ દરમિયાન તા ૨૫/૨ થી સુધી દિવ્ય અને ભવ્ય ઉત્સવ યોજાશે..
તા.૨૮ માં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ભારતી આશ્રમ ખાતે હાજરી સાધુ સંતો ને મળશે ભારતી આશ્રમ ખાતે આશ્રમના મહંત શ્રી હરિહરાનંદ ભારતીજી મહારાજ ના સાનિધ્ય સતત પાંચ દિવસ સુધી પાંચ દિવસીય ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે.આ પાંચ દિવસીય કાર્યક્રમ માં સમગ્ર ભારતમાંથી તપસ્વી અને પૂજનીય સંતો-મહંતો ઉપસ્થિત રહેશે જેમાં આચાર્ય મહામંડલેશ્વર જુના પીઠાધીશ્વર શ્રી અવધેશાનંદ … Read more