સંગઠનને સશક્ત કરવામાં જેમનું મહામૂલું યોગદાન છે
સંગઠનને સશક્ત કરવામાં જેમનું મહામૂલું યોગદાન છે એવા ગુજરાત પ્રદેશ ભાજપના માનનીય અધ્યક્ષ શ્રી સી.આર પાટીલજી ના જન્મદિવસ નિમિત્તે જામનગરના 16 વોર્ડમાં (જામનગર મહાનગરમાં કુલ 30 અલગ-અલગ વિસ્તારમાં) શ્રી હરીદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા આયોજિત થનારા નેત્ર-નિદાન-કેમ્પ અને વિનામૂલ્યે ચશ્મા વિતરણના સેવાકીય કાર્યનો આજરોજ પ.પૂ.શ્રી … Read more