સુરતમાં સી આર પાટીલે 100 ટીબીનાં દર્દીઓને દત્તક લીધાં

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ભારત દેશને 2025 સુધીમાં ટીબી રોગથી નિર્મૂલન કરવા માટે આહવાન કર્યુ છે સુરત સિવિલ હોસ્પિટલમાં ટીબીનાં 200 દર્દીઓને દત્તક લેવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સી.આર પાટીલે 100 ટીબીનાં દર્દીઓને દત્તક લીધા. બીજા દર્દીઓને NGO દ્વારા દત્તક લેવાયાં હતા. સુરત નવી … Read more

શિક્ષણ રાજ્યમંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં ખલીપુર પાંજરાપોળ ખાતે અનુમોદના અવસર સંપન્ન

પાંજરાપોળમાં દાન આપનાર દાતાશ્રીઓ અને જીવદયાપ્રેમીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. સરસ્વતી તાલુકાના ખલીપુર ગામે આવેલા શ્રીમતી કુસુમબેન અમૃતલાલ શાહ પશુ આશ્રય સંકુલ ખાતે શિક્ષણ રાજ્યમંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં અનુમોદના અવસર યોજાયો હતો. જેમાં પાંજરાપોળમાં દાન આપનાર દાતાશ્રીઓ અને જીવદયાપ્રેમીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાએ જણાવ્યું કે, … Read more

પત્રકાર એકતા સંગઠનની મહેસાણા જિલ્લાના વિવિધ તાલુકાઓની કારોબારીની રચના કરાઈ

પત્રકાર એકતા સંગઠનની કાર્યપદ્ધતિ મુજબ લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી.  ગુજરાતના 29 જિલ્લાઓમાં કારોબારી ધરાવતા એકમાત્ર પત્રકાર એકતા સંગઠનની મહેસાણા જિલ્લામાં સમાવિષ્ટ તાલુકાઓની કારોબારીની રચના કરવા અંગેની ની મિટિંગ હોટેલ રાજવીના હોલ ખાતે યોજાઇ હતી. આ મિટિંગ માં પ્રદેશ પ્રમુખ શ્રી લાભુભાઈ કાત્રોડીયાની રાહબરી હેઠળ પ્રદેશ પ્રભારી શ્રી ગૌરાંગ પંડ્યા , પ્રદેશ અગ્રણી … Read more

હળવદ શહેરમાં ફ્રેન્ડસ યુવા સેવા ગૃપ દ્વારા નિશુલ્ક ચકલીઘર અને પાણીના કુંડાઓનુ વિતરણ

6 વર્ષમા 10 હજારથી વધુ ચકલીઘર અને 3 હજાર પાણીના કુંડાઓનુ વિતરણ વિશ્વ ચકલી દીવસે ચકલી બચાવો અભિયાન દ્વારા દેશ વિદેશમાં ચકલીઓ માટે ચકલીઘરથી કુંડા સહિતની ચીજવસ્તુઓનુ વિતરણ કરવામાં આવે છે ત્યારે આજે ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા વિશ્વ ચકલી દીવસ નિમિત્તે આ યુવાઓના ગૃપ દ્વારા 150 તેલના ડબ્બામાથી બનાવેલ ચકલીઘર,1 હજાર પુઠ્ઠામાથી બનાવેલા ચકલીઘર,1 હજાર પાણીનાં … Read more