માણાવદર તાલુકા કરણીસેનાએ યુવરાજસિંહને મુક્ત કરવા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
જ્યાં વાળ પોતે ચીભડા ગળતી હોય ત્યાં ચોર કોને કહેવું? આ વાત એટલા માટે યાદ આવે છે કે કરોડો વિદ્યાર્થીઓના હિત અને તેમના મૌલિક અધિકારો માટે ભારતનો એક યુવાન સરકાર સામે બાંયો ચડાવી યેનકેન પ્રકારે પરીક્ષાઓમાં થતાં ગોટાળા, પેપર ફૂટવા વગેરે પ્રકરણો ખોલી રહ્યો છે ત્યારે તેમના ઉપર જ ખોટા કેસો કરી તેમને સતાવવામાં આવી … Read more