માણાવદર તાલુકા કરણીસેનાએ યુવરાજસિંહને મુક્ત કરવા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

જ્યાં વાળ પોતે ચીભડા ગળતી હોય ત્યાં ચોર કોને કહેવું? આ વાત એટલા માટે યાદ આવે છે કે કરોડો વિદ્યાર્થીઓના હિત અને તેમના મૌલિક અધિકારો માટે ભારતનો એક યુવાન સરકાર સામે બાંયો ચડાવી યેનકેન પ્રકારે પરીક્ષાઓમાં થતાં ગોટાળા, પેપર ફૂટવા વગેરે પ્રકરણો ખોલી રહ્યો છે ત્યારે તેમના ઉપર જ ખોટા કેસો કરી તેમને સતાવવામાં આવી … Read more

જામનગર જિલ્લા કલેકટર શ્રી મારફત મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીને આવેદનપત્ર આપી યુવરાજસિંહ પર લાગેલ 307 અને 332 કલમો હેઠળ દાખલ થયેલ કેસ પરત ખેચવા ઉગ્ર રજુવાત કરવામાં આવી

સરકારી ભરતીઓમા થત્તા કૌભાંડો ને ઉજાગર કરનાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા જેઓ હમેશા ગુજરાત ના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે સરકારી પરીક્ષાઓના કૌભાંડો ખુલ્લા પાડતા રહયા છે અને છેલ્લા વર્ષોમા પેપરલીક ના કારણે અનેક સરકારી પરીક્ષાઓ રદ કરાવી છે.* જેમને ગાંધીનગર પોલીસ પ્રશાસન દ્વારા ખોટી રીતે કલમ 307 & 332 જેવી ગંભીર કલમો લગાવી એમના પર … Read more

રાજકોટ દ્વારા કરાયેલી “વિશ્વ આરોગ્ય દિન”ની ઉજવણી

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, જિલ્લા પંચાયત રાજકોટ દ્વારા કરાયેલી “વિશ્વ આરોગ્ય દિન”ની ઉજવણી જિલ્લા પંચાયતના ૧૧૦થી વધુ અધિકારીઓ-કર્મચારીઓએ લીધેલો આરોગ્ય કેમ્પનો લાભ રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા “વિશ્વ આરોગ્ય દિન” ની ઉજવણી કરવામાં આવી હતી.દર વર્ષે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા સાતમી એપ્રિલે “વિશ્વ આરોગ્ય દિન”ની ઉજવણી કરવામાં આવે છે.આ વર્ષે … Read more

માધવપુરમાં ભગવાન માધવરાય જીનું મંદિર ભારત વર્ષનું ગૌરવ

માધવપુરમાં ભગવાન માધવરાય જીનું મંદિર ભારત વર્ષનું ગૌરવ: માધવપુરના મેળામાં ભગવાનના વિવાહ પ્રસંગની તૈયારીઓ અનેક કૃષ્ણ ભક્તો માટે માધવરાય જીનું મંદિર આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર પોરબંદર ,તા.૬, પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે યોજાનાર માધવપુર ઘેડનો મેળો રાષ્ટ્રીય ફલક પર સાંસ્કૃતિક પર્વ તરીકે ઉજાગર થઇ રહ્યો છે. મેળાના પ્રારંભે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ તેમજ ઉત્તર-પૂર્વ રાજ્યના … Read more

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત’ ભારતીય સેનાના વીર બલિદાનીઓના ફળિયાની માટી એકત્રિત કરી કળશનુ સમુહ પુજન કરાશે

કોયબા ખાતે યુવા ભાજપ દ્વારા ભારતીય સેનાના બલિદાની સ્વ.વનરાજસિહ ઝાલાના ફળીયાની માટી એકત્ર આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત’ ભારતીય સેનાના વીર બલિદાનીઓના ફળિયાની માટી એકત્રિત કરી કળશનુ સમુહ પુજન કરાશે હળવદ ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશ દ્વારા આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થતાં “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ૭૫ બાઈક સાથે બાઈક રેલી ગુજરાતભરમાં પરિભ્રમણ … Read more

જેતપુર માર્કેટ યાર્ડમાં 3700 મણ કપાસની મબલખ આવક

સૌરાષ્ટ્રના જેતપુર માર્કેટ યાર્ડમાં 3700 મણ કપાસની આવક થઈ હતી. અને ભાવ રૂા. 1551 થી 3000 થયો હતો. આજે બોટાદ, રાજકોટ, ગોંડલ સહિત સૌરાષ્ટ્રના 42 યાર્ડોમાં એકથી સવા લાખ મણ કપાસની આવક દેખાઈ હતી. રાજ્યમાં હાલ 200 જિનિંગ ફેક્ટરીઓ ચાલુ છે. જેમાંથી સૌરાષ્ટ્રમાં 125 જેટલી જિનિંગ ફેક્ટરીઓ એક – બે પાળીમાં ચાલે છે. પરંતુ માલની … Read more

જેતપુરના કેરાળી ગામની શાળાની હાલત જર્જરીત, બાળકો ભયના ઓથાર હેઠળ ભણી રહ્યા છે

જેતપુરના કેરાળી ગામની શાળાની હાલત જર્જરીત, બાળકો ભયના ઓથાર હેઠળ ભણી રહ્યા છે શાળાના આઠ ઓરડા જર્જરીત બન્યા પણ રજૂઆત કોઇ સાંભળતું નથી 147 વિદ્યાર્થીઓ ભણી રહ્યા ભયના ઓથાર હેઠળ દેશભરમાં સંવેદન શીલ સરકારના નારા લગાવતી સરકારને જેતપુર તાલુકાનાં કેરાળી ગામની શાળાના બાળકોની વ્યથા સાંભળાતી નથી. ગામના ગરીબ 147 બાળકો શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. … Read more