jamnagar: માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તોની વ્હારે આવી હોસ્પિટલ સુધી પહોંચાડનાર નાગરિકોને ગુડ સમરીટન એવોર્ડથી સન્માનિત કરાશે
Jamnagar: માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તોની વ્હારે આવી હોસ્પિટલ સુધી પહોંચાડનાર નાગરિકોને ગુડ સમરીટન એવોર્ડથી સન્માનિત કરાશે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ‘સ્કીમ ઓફ એવોર્ડ ટુ ગુડ સમરીટન’ યોજનાનું લોન્ચિંગ કર્યું.કલેક્ટર કચેરી ખાતે માર્ગ સલામતી ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર પાંચ વ્યક્તિઓને સન્માનિત કરાયા. માર્ગ અકસ્માતોમાં ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિઓને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ કે ટ્રોમા-કેર સેન્ટરમાં પહોચાડનાર વ્યક્તિઓને એવાર્ડ … Read more