જૂનાગઢ: જૂનાગઢ શહેરના તળાવ દરવાજા વિસ્તારમાં આજે હનુમાનજી પ્રગટ થયા હતા

જૂનાગઢ: જૂનાગઢ શહેરના તળાવ દરવાજા વિસ્તારમાં આજે હનુમાનજી પ્રગટ થયા હતા: અશ્વિનભાઈ દવે નામના વ્યક્તિને સપનામાં હનુમાનજી આવ્યા હતા એમ જણાવ્યું હતું. અશ્વિનભાઈ કેશોદના રહેવાસી છે. જે જૂનાગઢ આવ્યા હતા અને ત્યારબાદ જૂનાગઢ શહેરના તળાવ દરવાજા નજીકમાં આવેલ ગ્રીન માર્ટની બાજુમાં સાંજના સમય દરમ્યાન જે.સી.બી. વડે ખોદકામ કરવામાં આવ્યું હતું. અશ્વિનભાઈ દવેને છેલ્લા ૯૦ દિવસથી … Read more

Rajkot: પત્રકાર સુરક્ષા કાનૂનની લડાઈ એ ભારત નાં 142 કરોડ લોકોની આઝાદી માટેની લડાઈ છે : જિજ્ઞેશ પટેલ

Rajkot : પત્રકાર સુરક્ષા કાનૂનની લડાઈ એ ભારતનાં 142 કરોડ લોકોની આઝાદી માટેની લડાઈ છે : જિજ્ઞેશ પટેલ ભારતમાં હાલ જયારે લોકતંત્ર તેના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યું છે ત્યારે તેના બચાવ ની એકમાત્ર ઉમ્મીદ ચોથી જાગીર છે. લોકતંત્ર નાં આધાર સ્તંભ કહી શકાય તેવાં ત્રણ પાયા ડગમગી ગયા છે અને ચોથો પાયો પત્રકારત્વ પણ … Read more