આણંદ : આણંદ ખાતે જિલ્લા‍ આયોજન મંડળની બેઠક યોજાઈ

આણંદ : આણંદ ખાતે જિલ્લા‍ આયોજન મંડળની બેઠક યોજાઈ: આણંદ જિલ્લાના વિકાસ માટેના મંજુર કામોનું આયોજનબદ્ધ કાર્ય હાથ ધરી આ કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા જિલ્લા પ્રભારી મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલનો અનુરોધ જિલ્લાના ૮ તાલુકાઓ માટે જનસુવિધાઓના રૂા.૮૫૯.૮૦ લાખના ૬૬૧ કામો અને ૧૧ નગરપાલિકાઓના રૂા.૨૬૬.૭૬ લાખના ૫૭ કામો મંજૂર કરાયા લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક … Read more

જામનગર: કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા જામનગર ખાતેથી 151 નવીન બસો લોકાર્પિત કરાઈ

જામનગર : મુસાફરોની સુવિધામાં વધારો : કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા જામનગર ખાતેથી 151 નવીન બસો લોકાર્પિત કરાઈ: આગામી ટૂંક સમયમાં જામનગરને નવું આધુનિક બસ સ્ટેશન મળવા અંગેની જાહેરાત કરતાં ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી રાજ્યના 16 જિલ્લા માટે રૂ.12 કરોડના ખર્ચે 30 સ્લીપર કોચ, રૂ.24 કરોડના … Read more

આણંદ: આણંદ જિલ્લાના પ્રભારી અને રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલે પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદ મહારાજશ્રીની શુભેચ્છા મુલાકાત લીધી

આણંદ: આણંદ જિલ્લાના પ્રભારી અને રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલે પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદ મહારાજશ્રીની શુભેચ્છા મુલાકાત લીધી આણંદ, રવિવાર :: આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે આણંદ જિલ્લાના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન દંતાલી સ્થિત સ્વામી સચ્ચિદાનંદ આશ્રમ ખાતે પદ્મભૂષણ સ્વામી શ્રી સચ્ચિદાનંદ મહારાજશ્રીની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. લાઈક અને ફોલો કરો અમારું … Read more