ક્રાઇમ: હરિયાણાના વ્યક્તિએ અફેરના કારણે પત્નીની હત્યા કરી, લાશને દાટી દીધી, પછી ‘ગુમ’ ફરિયાદ નોંધાવી
| | |

ક્રાઇમ: હરિયાણાના વ્યક્તિએ અફેરના કારણે પત્નીની હત્યા કરી, લાશને દાટી દીધી, પછી ‘ગુમ’ ફરિયાદ નોંધાવી

ક્રાઇમ: હરિયાણાના વ્યક્તિએ અફેરના કારણે પત્નીની હત્યા કરી, લાશને દાટી દીધી, પછી ‘ગુમ’ ફરિયાદ નોંધાવી: પોલીસે પીડિતા રીનાનો મૃતદેહ હરિયાણાના રાદૌરમાં તેના પોતાના ઘરના પાછળના ભાગેથી મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં તેના પતિ રાજેશે તેની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે. હરિયાણાના રાદૌરમાં ગુમ થયેલી વ્યક્તિની ફરિયાદની જાણ કરવા પોલીસ સ્ટેશન જવાના કલાકો પહેલાં એક વ્યક્તિએ…

બજાર ભાવ: સપ્ટેમ્બર મહિનામાં સોનાના વાયદાના ભાવમાં રૂ.2,269 અને ચાંદીમાં રૂ.5,825નો કડાકોઃ ક્રૂડ તેલમાં રૂ.714ની વૃદ્ધિ

બજાર ભાવ: સપ્ટેમ્બર મહિનામાં સોનાના વાયદાના ભાવમાં રૂ.2,269 અને ચાંદીમાં રૂ.5,825નો કડાકોઃ ક્રૂડ તેલમાં રૂ.714ની વૃદ્ધિ

બજાર ભાવ: સપ્ટેમ્બર મહિનામાં સોનાના વાયદાના ભાવમાં રૂ.2,269 અને ચાંદીમાં રૂ.5,825નો કડાકોઃ ક્રૂડ તેલમાં રૂ.714ની વૃદ્ધિ: નેચરલ ગેસ, મેન્થા તેલમાં નરમાઈનો માહોલઃ કોટન-ખાંડીમાં સુધારોઃ મહિના દરમિયાન કોમોડિટી વાયદાઓમાં રૂ.4,14,923 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.20,16,478 કરોડનું ટર્નઓવર. બુલડેક્સ વાયદામાં રૂ.575 કરોડનાં કામકાજ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં…

જામનગર: જામનગર મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીની જન્મ જયંતી બે ઓક્ટોબર નિમિત્તે શહેરમાં આવેલી ગાંધીજીની પ્રતિમાને શહેર મેયર સહિતના પદાધિકારીઓ, સાંસદ,ધારાસભ્ય દ્વારા સુતરની આંટી પહેરાવાનો કાર્યક્રમ યોજાયો હતો
| | | | | |

જામનગર: જામનગર મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીની જન્મ જયંતી બે ઓક્ટોબર નિમિત્તે શહેરમાં આવેલી ગાંધીજીની પ્રતિમાને શહેર મેયર સહિતના પદાધિકારીઓ, સાંસદ,ધારાસભ્ય દ્વારા સુતરની આંટી પહેરાવાનો કાર્યક્રમ યોજાયો હતો

જામનગર: જામનગર મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીની જન્મ જયંતી બે ઓક્ટોબર નિમિત્તે શહેરમાં આવેલી ગાંધીજીની પ્રતિમાને શહેર મેયર સહિતના પદાધિકારીઓ, સાંસદ,   ધારાસભ્ય દ્વારા સુતરની આંટી પહેરાવાનો કાર્યક્રમ યોજાયો હતો: જામનગર મહાનગરપાલિકા દ્વારા ગાંધી જયંતી 2 ઓક્ટોબર નિમિત્તે સ્વચ્છતા પખવાડિયા સહિતના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે નિમિત્તે આજે જામનગર શહેરમાં આવેલ જૈન ઉપાશ્રય  ની સામે…