રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભાગૃહ ખાતે રાજ્યના કૃષિ વિભાગના વિભાગીય કક્ષાના વિસ્તરણ કાર્યકરો અને અધિકારીઓને પ્રાકૃતિક કૃષિની ઝુંબેશનો વ્યાપ વધારવા માર્ગદર્શન આપ્યું હતું.
|

જૂનાગઢ ખાતે પ્રાકૃતિક કૃષિ મિશનને કર્તવ્ય માની આગળ ધપાવવા અધિકારીઓને કર્મચારીઓને આહ્વાન કરતા રાજયપાલશ્રી

જૂનાગઢ:  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જૂનાગઢ અને રાજકોટ વિભાગના ૧૦ જિલ્લાના પ્રાકૃતિક કૃષિ મિશનના પ્રથમ હરોળના સૈનિક એવા ગ્રામ સેવક, વિસ્તરણ અને બાગાયત અધિકારી સહિતના લોકોને પ્રાકૃતિક કૃષિને જન-જન સુધી લઈ જવા માટે પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભાગૃહ ખાતે રાજ્યના કૃષિ વિભાગના વિભાગીય કક્ષાના વિસ્તરણ કાર્યકરો અને અધિકારીઓને…

ભારતના ચૂંટણી પંચની સુગમ અને સર્વસમાવેશક ચૂંટણીઓ યોજવાની પ્રતિબદ્ધતાઃ ત્રણ મહિનામાં શરૂ કરી 18 પહેલ

ભારતના ચૂંટણી પંચની સુગમ અને સર્વસમાવેશક ચૂંટણીઓ યોજવાની પ્રતિબદ્ધતાઃ ત્રણ મહિનામાં શરૂ કરી 18 પહેલ

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા મતદારોથી લઈ રાજકીય પક્ષોના ઉમેદવાર સહિતના હિતધારકોને સ્પર્શતી વિવિધ બાબતોનો સમાવેશ વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતા આપણા દેશમાં મુક્ત, ન્યાયી, પારદર્શી અને સર્વસમાવેશી ચૂંટણીઓ યોજાય તે માટે ભારતનું ચૂંટણી પંચ પ્રતિબદ્ધ છે. ચૂંટણી પ્રક્રિયાને વધુ સુગમ બનાવવા તથા તેની સાથે જોડાયેલા તમામ હિતધારકોની ચૂંટણી પ્રક્રિયામાં સહભાગીતા સુનિશ્વિત થાય તે…