“ઈમરજન્સી નહીં, ઈમાનદારીનો પણ સંદેશ: ગોધરા bypass અકસ્માતમાં 108 ટીમે પુરાવ્યું માનવતાનું ઉત્તમ ઉદાહરણ”
ઈ.એમ.ટી વિજય બારીયા અને પાયલોટ નરેશ પ્રજાપતિએ અસાધારણ ઈમાનદારી અને ફરજનિષ્ઠાનો પરિચય આપ્યો ગોધરા-દાહોદ બાયપાસ હાઈવે પર બનેલા એક અકસ્માતની ઘટનાઓ માત્ર અકસ્માત પૂરતી મર્યાદિત રહી નથી. આ ઘટનાએ ઈમાનદારી, નૈતિકતા અને માનવતાના એવા ઊંચા ધોરણો સ્થાપિત કર્યા છે કે જે સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બની રહે. દરરોજ આપણા ઈરાદાઓને પડકારતી આંધારી વાતાવરણ વચ્ચે, કેટલાક…