ધંધુકા તાલુકામાં ભારે વરસાદના કારણે અસ્તવ્યસ્ત સ્થિતિ: નદીઓમાં ઘોડાપુર, રસ્તા બંધ, જીવહાની અને ખેતીને નુકસાન
|

 ધંધુકા તાલુકામાં ભારે વરસાદના કારણે અસ્તવ્યસ્ત સ્થિતિ: નદીઓમાં ઘોડાપુર, રસ્તા બંધ, જીવહાની અને ખેતીને નુકસાન

ધંધુકા તાલુકામાં ચાલુ વરસાદ અને ઉપરવાસના ભારે વરસાદને કારણે પરિસ્થિતિ સતત વણસતી જઈ રહી છે. ભડલા ડેમના દરવાજા ખોલવાની જાહેરાત થયા પછી તંત્રે નદી કાંઠાના ગામોને એલર્ટ પર મુક્યા છે. ભાદર નદીના પાણીના પ્રવાહમાં ઘોડાપુર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે અનેક વિસ્તારોમાં લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી છે. નદીકાંઠાના ગામોને એલર્ટ વાગડ,…

“જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલ્કત વેરાની સાખી કાર્યવાહી: રૂ. 1.03 કરોડની ઉઘરાણી સાથે બાકીદારોને સ્પષ્ટ સંદેશ”
|

“જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલ્કત વેરાની સાખી કાર્યવાહી: રૂ. 1.03 કરોડની ઉઘરાણી સાથે બાકીદારોને સ્પષ્ટ સંદેશ”

જામનગર મહાનગરપાલિકા છેલ્લા કેટલાક સમયથી મિલ્કત વેરા બાકીદારો સામે સઘન કાર્યવાહી હાથ ધરવા માટે પ્રયત્નશીલ છે. આ દરમિયાન મહાનગરપાલિકા દ્વારા મિલ્કત વેરાની વસુલાત માટે વિવિધ વિસ્તારોમાં ખાસ અભિયાન ચાલું રાખવામાં આવ્યું છે. આ પ્રયાસોની કડીરૂપે આજે તારીખ 18 જૂન, 2025 ના રોજ શહેરના જી.આઈ.ડી.સી. ફેઝ – 2 અને ફેઝ – 3 વિસ્તારમાં વેરા વસુલાત માટે…

સિવીલ હોસ્પિટલ તંત્ર અને રાજ્ય સરકાર આ કપરા સમયમાં દરેક પીડિત પરિવારની પડખે: પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ
|

સિવીલ હોસ્પિટલ તંત્ર અને રાજ્ય સરકાર આ કપરા સમયમાં દરેક પીડિત પરિવારની પડખે: પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ

અમદાવાદ પ્લેન દુર્ઘટના.. ગાંધીનગર, સંજીવ રાજપૂત: અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટના સંદર્ભેની વિગતો આપતાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદના મેધાણીનગર વિસ્તારમાં તા. ૧૨ જૂન, ૨૦૨૫ના રોજ એર ઈન્ડિયાનું AI-171 (બોઇંગ 787-8) વિમાન ક્રેશ થયું હતું. આ ઘટના ખુબ જ દુ:ખદ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ તમામ મૃતકોને શ્રધ્ધાંજલી પાઠવતો…

2 કરોડની ખંડણી અને સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ચક્રવ્યૂહ: કીર્તિ પટેલની ધરપકડના પડઘા

2 કરોડની ખંડણી અને સોશિયલ મીડિયામાં બદનામ કરવાની ચક્રવ્યૂહ: કીર્તિ પટેલની ધરપકડના પડઘા

સોશિયલ મીડિયા પર ઝડપથી લોકપ્રિયતા મેળવનાર અને પોતાની ઉશ્કેરણાંભરેલી વિડિઓઝથી સતત વિવાદમાં રહેતી કીર્તિ પટેલની આખરે કાપોદરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેને વિજય સવાણીના સહયોગથી બિલ્ડર વજુ કાત્રોડિયાને સોશિયલ મીડિયા દ્વારા બદનામ કરવાને લઇને અને તેની પાસેથી રૂ. 2 કરોડની ખંડણી માંગવાના મામલે ધરપકડ કરવામાં આવી છે. આરોપોની તપાસમાં જાણવા મળ્યું છે કે…

લાલપુરના શ્રી વિદ્યાદીપ શૈક્ષણિક સંકુલમાં SOG દ્વારા NDPS અંગે જાગૃતતા સેમિનાર: વિદ્યાર્થીઓમાં નશા વિરોધી સંકલ્પ જાગૃત
|

લાલપુરના શ્રી વિદ્યાદીપ શૈક્ષણિક સંકુલમાં SOG દ્વારા NDPS અંગે જાગૃતતા સેમિનાર: વિદ્યાર્થીઓમાં નશા વિરોધી સંકલ્પ જાગૃત

આજના સમયમાં જ્યાં યુવાવર્ગ નશાની લત તરફ વળી રહ્યો છે, ત્યારે આવા પ્રવૃત્તિઓ સામે જાગૃતિ સર્જવા પોલીસ અને શિક્ષણ સંસ્થાઓની ભાગીદારી અત્યંત આવશ્યક બની ગઈ છે. આજ રોજ શ્રી વિદ્યાદીપ શૈક્ષણિક સંકુલ, લાલપુર ખાતે જામનગર એસઓજી (SOG) વિભાગ દ્વારા NDPS (Narcotic Drugs and Psychotropic Substances Act) અંગે વિશેષ જાગૃતતા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ…

જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચનો મોટો કેસ: વાડલ પાસે હાઇવે પરથી ₹75 લાખથી વધુના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો
|

જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચનો મોટો કેસ: વાડલ પાસે હાઇવે પરથી ₹75 લાખથી વધુના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો

જુનાગઢ, તારીખ: સુરક્ષા વ્યવસ્થાની દૃષ્ટિએ સતત સતર્ક રહેનારી જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચે એક મોટા વિદેશી દારૂના કૌભાંડનો ભંડાફોડ કર્યો છે. મળતી માહિતી અનુસાર, પોલીસે જુનાગઢથી વાડલ તરફ જતા હાઇવે પર ભેસાણ ચોકડી નજીક જુના જકાતનાકા પાસે મોટી કાયમી કાર્યવાહી કરીને ભારતીય બનાવટના વિદેશી દારૂની આશરે ૧૯,૯૨૦ બોટલ, કુલ રૂ. ૭૫,૪૫,૦૫૦ નો મુદામાલ જપ્ત કર્યો છે. ⛔…

રાધનપુરના લાઠી બજાર અને તાલુકા ખરીદ્ય સંઘ માર્ગ પર ગંદકીનું સામ્રાજ્ય: ખેડૂતો અને વેપારીઓની હાલત કફોડી, તંત્ર સામે રોષ
|

રાધનપુરના લાઠી બજાર અને તાલુકા ખરીદ્ય સંઘ માર્ગ પર ગંદકીનું સામ્રાજ્ય: ખેડૂતો અને વેપારીઓની હાલત કફોડી, તંત્ર સામે રોષ

પાટણ જિલ્લામાં આવેલા રાધનપુર શહેરના વોર્ડ નં-3માં આવેલ લાઠી બજાર અને તાલુકા ખરીદ્ય સંઘના વિસ્તારના મુખ્ય માર્ગ પર હાલમાં ગંદકીનું ખૂબ જ ગંભીર સમસ્યા સર્જાઈ છે. આ માર્ગ માત્ર સ્થાનિક રહેવાસીઓ માટે નહીં પરંતુ આસપાસના ગામડાઓના હજારો ખેડૂતો માટે અવરજવરનો મહત્વનો માર્ગ છે. તેમ છતાં, અહીંના વાહનચાલકો, વેપારીઓ અને ખેડૂતોને રોજબરોજ ગંદા ગટર પાણીના કારણે…