જામનગર બનશે ભારતનું 'સિલિકોન વેલી': મુકેશ અંબાણીએ નવો વિઝન મૂકતાં રિલાયન્સ લાવશે AI ક્રાંતિ, 50 લાખ કરોડ રૂપિયાનો આંકો પારે તેવી શક્યતા
|

જામનગર બનશે ભારતનું ‘સિલિકોન વેલી’: મુકેશ અંબાણીએ નવો વિઝન મૂકતાં રિલાયન્સ લાવશે AI ક્રાંતિ, 50 લાખ કરોડ રૂપિયાનો આંકો પારે તેવી શક્યતા

જામનગર, સંજીવ રાજપૂત:ભારતના અગ્રગણ્ય ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના અધ્યક્ષ શ્રી મુકેશ અંબાણીએ ફરી એકવાર દેશના વિકાસમાં નવો મજબૂત પડકાર ઉછાળ્યો છે. આ વખતની તેમની વ્યૂહરચના છે – નવી ઉર્જા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો શક્તિશાળી સંગમ. આ મિશનનું કેન્દ્રબિંદુ બન્યું છે ગુજરાતનું જામનગર શહેર, જ્યાં રિલાયન્સનો વર્લ્ડ-ક્લાસ રિફાઈનરી અને એનર્જી કોમ્પ્લેક્સ આવેલો છે….

સંત સરોવર ડેમ ભરાવાની ધબકત વચ્ચે ગાંધીનગર મહાનગરપાલિકાની ચેતવણી: સાબરમતી નદીના કિનારે ન જવા સ્પષ્ટ અપીલ
|

સંત સરોવર ડેમ ભરાવાની ધબકત વચ્ચે ગાંધીનગર મહાનગરપાલિકાની ચેતવણી: સાબરમતી નદીના કિનારે ન જવા સ્પષ્ટ અપીલ

ગાંધીનગર, સંવાદદાતા સંજીવ રાજપૂત:રાજ્યભરમાં પડી રહેલા જોરદાર વરસાદના પરિણામે નદીઓ, તળાવો અને ડેમોનું જળસ્તર ઝડપથી વધતી જઇ રહ્યું છે. ખાસ કરીને સંત સરોવર ડેમ છેલ્લા કેટલાક દિવસોથી સતત ભરાઈ રહ્યો છે અને હાલ તેનું જળસ્તર 90 ટકા સુધી પહોંચી ચૂક્યું છે. આવી પરિસ્થિતિમાં ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુરક્ષા માટે અપીલ સાથે ચેતવણી જાહેર કરવામાં આવી…

જામનગરમાં સ્વામી મહારાજ ઓવર બ્રિજ પર વીજ પોલ અર્ધતલે નમ્યો : વરસાદી માહોલમાં અકસ્માતની દહેશત, તંત્ર ચુપ
|

જામનગરમાં સ્વામી મહારાજ ઓવર બ્રિજ પર વીજ પોલ અર્ધતલે નમ્યો : વરસાદી માહોલમાં અકસ્માતની દહેશત, તંત્ર ચુપ

જામનગર, સંવાદદાતા: શહેરના મુખ્ય માર્ગોમાંથી પસાર થતો સ્વામી મહારાજ ઓવર બ્રિજ, જ્યાં દરરોજ હજારો લોકો વાહન વાહનોથી જતા આવતા હોય છે, ત્યાં એક વીજ પોલ અર્ધતલમાં નમતી હાલતમાં જોવા મળ્યો છે. ખાસ કરીને વરસાદી માહોલને ધ્યાનમાં લઈએ તો આ પોલ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આવી…

જૂનાગઢ જીમખાના ખાતે અદ્યતન સુવિધાવાળું જિમ્નેશિયમ કાર્યરત : કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના હસ્તે લોકાર્પણ
|

જૂનાગઢ જીમખાના ખાતે અદ્યતન સુવિધાવાળું જિમ્નેશિયમ કાર્યરત : કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના હસ્તે લોકાર્પણ

જૂનાગઢ, સંજીવ રાજપૂત : જૂનાગઢ શહેરના હૃદયસ્થળ પર આવેલી જીમખાના સંસ્થા ખૂબ જ જૂની અને પ્રતિષ્ઠિત છે, જે વર્ષોંથી રમતગમત, સાહિત્ય, સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓના કેન્દ્રરૂપે કાર્ય કરે છે. હવે આ સંસ્થા દ્વારા શહેરવાસીઓ માટે વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો કરવામાં આવ્યો છે. જીમખાના ખાતે અદ્યતન સાધનો સાથે સજ્જ જિમ્નેશિયમનું લોકાર્પણ જિલ્લા કલેક્ટર અને જીમખાના અધ્યક્ષ…

ભારે વરસાદ બાદ તાત્કાલિક પગલાં : જૂનાગઢ જિલ્લામાં ૧૦ કિ.મી.ના મુખ્ય માર્ગો પર રીપેરીંગ કામગીરી યૂદ્ધના ધોરણે શરૂ
|

ભારે વરસાદ બાદ તાત્કાલિક પગલાં : જૂનાગઢ જિલ્લામાં ૧૦ કિ.મી.ના મુખ્ય માર્ગો પર રીપેરીંગ કામગીરી યૂદ્ધના ધોરણે શરૂ

જૂનાગઢ, જૂનાગઢ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયા થી વરસી રહેલા ભારેલા વરસાદના પગલે જિલ્લામાં અનેક મુખ્ય અને આંતરિક માર્ગો ધોવાઈ જતાં વાહનવ્યવહાર અને ગ્રામ્ય વિસ્તારના જીવન પર અસર થઈ છે. સામાન્ય જનતાના દૈનિક જીવનને નાબૂદ થતી મુશ્કેલીઓમાંથી બહાર કાઢવા માટે રાજ્યના માર્ગ અને મકાન વિભાગે રીપેરીંગની કામગીરીને યૂદ્ધના ધોરણે હાથ ધરી છે. વિશેષ માહિતી અનુસાર તા.૧થી…

ચોમાસા દરમિયાન ધોવાણ પામેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ઝડપી મરામત કામગીરી : અમદાવાદ વિભાગ દ્વારા NH-47 સહિતના હાઈવે પર વેટ મિક્સ પેચવર્ક પૂરજોશમાં
|

ચોમાસા દરમિયાન ધોવાણ પામેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ઝડપી મરામત કામગીરી : અમદાવાદ વિભાગ દ્વારા NH-47 સહિતના હાઈવે પર વેટ મિક્સ પેચવર્ક પૂરજોશમાં

અમદાવાદ, રાજ્યભરમાં પડેલા આ સાર્વત્રિક વરસાદના પગલે અનેક વિસ્તારોમાં રસ્તાઓને ભારે નુકસાન પહોંચ્યું છે. ખાસ કરીને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ધોવાણ, ખાડા, કાપડા અને બેફોરમ સપાટી જેવી સમસ્યાઓ ઊભી થવાથી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. જોકે, આ સ્થિતિને તાત્કાલિક સુધારવા માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, અમદાવાદ દ્વારા ઝડપી પગલાં ભરવામાં આવ્યા છે અને માર્ગ મરામતની…

અગરિયાઓના સશક્તિકરણ માટે રાજ્ય સરકારના મજબૂત પગલાં: મીઠા ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્મા હેઠળ એમ્પાવર્ડ કમિટીની બેઠકમાં મહત્વના નિર્ણયો
|

અગરિયાઓના સશક્તિકરણ માટે રાજ્ય સરકારના મજબૂત પગલાં: મીઠા ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્મા હેઠળ એમ્પાવર્ડ કમિટીની બેઠકમાં મહત્વના નિર્ણયો

ગાંધીનગર,  ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં વસવાટ કરતા અગરિયાઓના જીવનસ્તર ઊંચું લાવવાનો તથા મીઠા ઉદ્યોગના સમૃદ્ધ વિકાસનો નવો ઐતિહાસિક અધ્યાય લખવાનો રાજ્ય સરકાર દ્વારા પ્રયાસ થઈ રહ્યો છે. મીઠા ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલી “સોલ્ટ એમ્પાવર્ડ કમિટીની” બેઠકમાં આ દિશામાં અનેક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા. આ બેઠકમાં મીઠું પકવતાં અગરિયા સમાજના હિત માટે…