મુંબઈમાં યોજાયેલી પશ્ચિમ ક્ષેત્ર નાગરિક ઉડ્ડયન પરિષદમાં ગુજરાતના મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતની ઉત્તમ રજૂઆત: રાજ્યના હવાઈ વિકાસને નવો વેગ આપવાનું દ્રઢ સંકલ્પ
|

મુંબઈમાં યોજાયેલી પશ્ચિમ ક્ષેત્ર નાગરિક ઉડ્ડયન પરિષદમાં ગુજરાતના મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતની ઉત્તમ રજૂઆત: રાજ્યના હવાઈ વિકાસને નવો વેગ આપવાનું દ્રઢ સંકલ્પ

મુંબઈ: ભારતના નાગરિક હવાઈ પરિવહન ક્ષેત્રે આયોજિત મહત્વપૂર્ણ પરિષદ ‘પશ્ચિમ ક્ષેત્ર નાગરિક ઉડ્ડયન પર મંત્રીઓની પરિષદ’ આજે મુંબઈ ખાતે ભવ્ય આયોજન સાથે સંપન્ન થઈ. આ પરિષદમાં ગુજરાત રાજ્યના નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતએ રાજ્યના હવાઈ ક્ષેત્રને વધુ વેગવંતુ બનાવવા માટે જુદા જુદા ૧૪ મુદ્દાઓને કેન્દ્ર સરકાર સમક્ષ ઊજાગર કરી, જેને લઈને કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન…

રોજગાર મેળો બની દેશના નવનિર્માણનો પાયો: રાજકોટમાં યોજાયો ૧૬મો રાષ્ટ્રીય રોજગાર મેળો
|

રોજગાર મેળો બની દેશના નવનિર્માણનો પાયો: રાજકોટમાં યોજાયો ૧૬મો રાષ્ટ્રીય રોજગાર મેળો

રાજકોટ: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના દૃઢ નેતૃત્વ હેઠળ યુવા શક્તિને સશક્ત બનાવી ‘વિકસિત ભારત 2047’ તરફ દેશને દ્રુત ગતિએ લઈ જવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. આ દૃષ્ટિએ દેશભરમાં રોજગાર મેલાઓનું આયોજન થઇ રહ્યું છે. 11 જુલાઈના રોજ સમગ્ર દેશમાં એકસાથે ૪૭ સ્થળોએ ૧૬મો રાષ્ટ્રીય રોજગાર મેળો યોજાયો, જેમાં રાજકોટ શહેરે પણ હર્ષભેર અને ઉત્સાહભેર…

અહોભાવના આંચળે – સિવિલ હોસ્પિટલ અમદાવાદે પાર કર્યો ૨૦૦ અંગદાનનો ઐતિહાસિક માઈલસ્ટોન
|

અહોભાવના આંચળે – સિવિલ હોસ્પિટલ અમદાવાદે પાર કર્યો ૨૦૦ અંગદાનનો ઐતિહાસિક માઈલસ્ટોન

અમદાવાદ: માનવતાના ઉત્તમ ઉદાહરણરૂપ કામગીરી આપતી સિવિલ હોસ્પિટલ, અમદાવાદે આજે એક ઐતિહાસિક માઈલસ્ટોન પાર કર્યો છે. અંગદાનના ક્ષેત્રમાં સમગ્ર દેશમાં આગવું સ્થાન ધરાવતી આ હોસ્પિટલમાં અત્યારસુધીના છેલ્લા સાડા ચાર વર્ષમાં ૨૦૦ જેટલાં બ્રેઇનડેડ દર્દીઓના અંગોનું દાન મળ્યું છે. આ દાન માત્ર આંકડા નથી, પણ દરેક દાન પાછળ એક પરિવારનો કરુણાભરી આંસુભીનો નિર્ણય અને બીજું કોઇક…

'એક નઈ સોચ' : નિશાન સ્કૂલથી ટ્રાફિક અવેરનેસ માટે શહેર પોલીસનો અનોખો પ્રયોગ
|

‘એક નઈ સોચ’ : નિશાન સ્કૂલથી ટ્રાફિક અવેરનેસ માટે શહેર પોલીસનો અનોખો પ્રયોગ

બાળકોમાં ટ્રાફિક શિસ્ત અને સુરક્ષાની સંસ્કૃતિ રચવાના ઉદ્દેશથી અમદાવાદ ટ્રાફિક પોલીસે શરૂ કર્યો અનોખો અભિયાન અમદાવાદ, શાળાની પાંખે રહેલા ભવિષ્યના નાગરિકો માટે ટ્રાફિક અવેરનેસ અને શિસ્તનો સંદેશ આપતો “એક નઈ સોચ” કાર્યક્રમનો ભવ્ય પ્રારંભ અમદાવાદના નિશાન સ્કૂલથી કરવામાં આવ્યો. શહેરના સંયુક્ત પોલીસ કમિશનર ટ્રાફિક એન.એન. ચૌધરીના હસ્તે આ વિશેષ અભિયાનનો શુભારંભ થયો, જેમાં બાળકોને ટ્રાફિકના નિયમો…

ગંભીરા બ્રિજ પછી હવે રાધનપુરના ગોચનાદ બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ : જિલ્લા તંત્ર હરકતમાં
|

ગંભીરા બ્રિજ પછી હવે રાધનપુરના ગોચનાદ બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ : જિલ્લા તંત્ર હરકતમાં

ભારે વાહનો માટે 11 જુલાઈથી 8 સપ્ટેમ્બર સુધી પ્રતિબંધ, CMના આદેશ પછી સમગ્ર પાટણ જિલ્લામાં બ્રિજ સેફ્ટી ઓડિટ શરૂ પાટણ જિલ્લામાં બનેલી ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર હવે સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. ભવિષ્યમાં આવી કોઈ દૂર્ઘટના ન બને અને જનહિતને ધ્યાને લઈને સાવચેતીના ભાગરૂપે જિલ્લાના અનેક જર્જરિત અને વૃદ્ધ બ્રિજોની સઘન તપાસ હાથ…

આયુર્વેદનું વૈશ્વિક તીર્થક્ષેત્ર: જામનગરના આઇ.ટી.આર.એ. ખાતે પ્રથમ પદવિદાન સમારોહ ભવ્યતા સાથે યોજાયો
|

આયુર્વેદનું વૈશ્વિક તીર્થક્ષેત્ર: જામનગરના આઇ.ટી.આર.એ. ખાતે પ્રથમ પદવિદાન સમારોહ ભવ્યતા સાથે યોજાયો

આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવની અધ્યક્ષતામાં આયુર્વેદના અભ્યાસી વિદ્યાર્થીઓને અપાયેલી પદવી, ઇટ્રા અને બે રાષ્ટ્રીય સંસ્થાઓ વચ્ચે એમ.ઓ.યુ. સાથે સંશોધન અને વૈજ્ઞાનિક સહકારને મળ્યો નવો વેગ, વૈશ્વિક સ્તરે આયુર્વેદના અધ્યયન અને સંશોધન માટે જામનગર બન્યું કેન્દ્રબિંદુ જામનગર સ્થિત આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન (આઇ.ટી.આર.એ) એ આયુષ મંત્રાલય હેઠળ કાર્યરત આયુર્વેદ ક્ષેત્રે રાષ્ટ્રનું સૌપ્રથમ રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો…

સુરતમાં રેવન્યુ તલાટીની લાંચખોરીનો પર્દાફાશ: પાક વાવેતરના દાખલાં માટે માંગેલી લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો
|

સુરતમાં રેવન્યુ તલાટીની લાંચખોરીનો પર્દાફાશ: પાક વાવેતરના દાખલાં માટે માંગેલી લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો

📰 વિગતવાર રિપોર્ટ: સુરત જિલ્લામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા વધુ એક સફળ ટ્રેપ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વળી આ વખતે તંત્રનો ભાગ બનેલા વર્ગ-3 કક્ષાના રેવન્યુ તલાટી હિતેશ દેસાઈ ભ્રષ્ટાચારના કુકર્મમાં ઝડપાયા છે. તલાટીએ એક ખેડૂત પાસે પાક વાવેતરના દાખલાની પ્રક્રિયા માટે ₹3000 લાંચની માંગણી કરી હતી અને પૈસા લેતા પોલીસે રંગેહાથ ઝડપીને…