રાધનપુરમાં પાણીની પાઈપલાઈન તૂટી અને તંત્રની ઊંઘ ભંગાઈ… જયાબેન આવી એટલે તંત્ર જાગ્યું!
| |

રાધનપુરમાં પાણીની પાઈપલાઈન તૂટી અને તંત્રની ઊંઘ ભંગાઈ… જયાબેન આવી એટલે તંત્ર જાગ્યું!

રાધનપુર: પાણીનો એક ટીપો બચાવવાની વાતો કરતા શાસકોના વચનો વચ્ચે, રાધનપુર શહેરના નર્મદા કોલોની પાસે ગુરુવારની સવારે પાઈપલાઈન તૂટી અને તંત્ર ત્રિપાણી ઉડાવતું રહી ગયું. ત્રણ કલાક સુધી હજારો લિટર પાણી રસ્તા પર વહી ગયું. સ્થાનિક રહીશો અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા અને આખરે જ્યારે નગરસેવિકા જયાબેન ઠાકોર ઘટના સ્થળે પહોંચી, ત્યાર બાદ જ તંત્રને “મરામત”…

દેવભૂમિ દ્વારકામાં જન્માષ્ટમી મહોત્સવ-૨૦૨૫ના ભવ્ય આયોજન માટે જિલ્લા કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
|

દેવભૂમિ દ્વારકામાં જન્માષ્ટમી મહોત્સવ-૨૦૨૫ના ભવ્ય આયોજન માટે જિલ્લા કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

દ્વારકા,દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવી રહેલા જન્માષ્ટમી મહોત્સવ-૨૦૨૫ના ભવ્ય અને આયોજનબદ્ધ રીતે આયોજન સુનિશ્ચિત કરવા જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓની બેઠક જિલ્લા કલેક્ટર શ્રી રાજેશ તન્નાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આગામી ૧૬ ઓગસ્ટ-૨૦૨૫ના રોજ ભગવાન શ્રી કૃષ્ણના પાવન જન્મોત્સવની ભવ્ય ઉજવણી માટે સમગ્ર દ્વારકા શહેર અને નજીકના વિસ્તારોમાં હર્ષોલ્લાસ અને ભક્તિભાવે ઉત્સવ મનાવવામાં આવશે. આ પ્રસંગે લક્ષો શ્રદ્ધાળુઓ દ્વારકાધીશના…

દ્વારકા નગરપાલિકાની કાર્યવાહી ફરી વેળા ચર્ચામાં: હાથીગેટથી હોમગાર્ડ ચોક સુધી લારીઓ-ગલ્લાઓ હટાવાયા, વેપારીઓમાં રોષની લાગણી
|

દ્વારકા નગરપાલિકાની કાર્યવાહી ફરી વેળા ચર્ચામાં: હાથીગેટથી હોમગાર્ડ ચોક સુધી લારીઓ-ગલ્લાઓ હટાવાયા, વેપારીઓમાં રોષની લાગણી

દ્વારકા શહેરના વ્યસ્ત વિસ્તારોમાં અનિયમિત રીતે ફેલાયેલા લારી-ગલ્લા અને પાથરણાવાળાઓ સામે ફરી એક વખત નગર પાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરના હૃદયસ્થળ ગણાતા હાથીગેટથી લઈને હોમગાર્ડ ચોક સુધીના વિસ્તારોમાં આવેલી લારીઓ, પાથરણા, તેમજ રસ્તાની આસપાસ મથેલા નાના વેપારીઓનો સામાન પાલિકા દ્વારા ટ્રેક્ટરમાં ભરી લઈ જવામાં આવ્યો. આ કાર્યવાહી દરમિયાન નગરપાલિકા સાથે સ્થાનિક…