જામનગરના કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં ફાયર સેફ્ટી તાલીમ: 300થી વધુ બહેનોને અપાયી જીવ બચાવવાની સમજણ અને લાઈવ ડેમો અનુભવ
|

જામનગરના કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં ફાયર સેફ્ટી તાલીમ: 300થી વધુ બહેનોને અપાયી જીવ બચાવવાની સમજણ અને લાઈવ ડેમો અનુભવ

જામનગરના મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા મહિલા સશક્તિકરણ અને આત્મરક્ષાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરીને કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે ફાયર સેફ્ટી તાલીમનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ તાલીમના માધ્યમથી 300થી વધુ બહેનો અને દીકરીઓને આગ જેવી આકસ્મિક ઘટનાઓ સમયે સુરક્ષિત રહેવા માટેની અમુલ્ય જાણકારી અને જીવ બચાવવાની ટેક્નિકો શીખવવામાં આવી. ડો. પી.આર. ડોડીયાના…

રાજકોટમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અધિકારીઓ અને વકીલો સાથે બેઠક યોજી : ગુનાખોરો સામે કડક કાર્યવાહી અને નાગરિક સુરક્ષા પર ભાર
|

રાજકોટમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અધિકારીઓ અને વકીલો સાથે બેઠક યોજી : ગુનાખોરો સામે કડક કાર્યવાહી અને નાગરિક સુરક્ષા પર ભાર

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સ્થીર અને નાગરિકો માટે સુરક્ષિત બનાવવાના હેતુસર આજે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં રાજકોટના સર્કિટ હાઉસ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેમાં પોલીસ અધિકારીઓ અને વકીલો સાથે ખુલ્લા સંવાદ દ્વારા કાયદાકીય વ્યવસ્થાઓનું સમીક્ષા કાર્ય કરવામાં આવ્યું. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આયોજિત આ બેઠકમાં મંત્રીશ્રીએ ગુનાખોરો અને અસામાજિક તત્વો સામે…

પ્રામાણિક કરદાતાઓ અને કર્તવ્યનિષ્ઠ આવકવેરા વિભાગ એ ભારતના આર્થિક વિકાસના મુખ્ય આધારસ્તંભ છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

પ્રામાણિક કરદાતાઓ અને કર્તવ્યનિષ્ઠ આવકવેરા વિભાગ એ ભારતના આર્થિક વિકાસના મુખ્ય આધારસ્તંભ છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

આવકવેરા વિભાગના 166મા સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી આજે અમદાવાદમાં થઈ હતી, જેમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી અને કરદાતાઓ તથા આવકવેરા વિભાગના અધિકારીઓનું હાર્દિક ભાવથી સન્માન કર્યું હતું. રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, “ભારતના 5 ટ્રિલિયન ડોલર અર્થતંત્રના લક્ષ્ય સુધી પહોંચવામાં આવકવેરા વિભાગની નિષ્ઠા અને કરદાતાઓની પ્રામાણિકતા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.”…

મોરબીમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકદરબાર યોજી: ૫૨ અરજદારોની રજૂઆતો સાંભળી, અધિકારીઓને તાત્કાલિક ઉકેલ લાવવાની સૂચના
|

મોરબીમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકદરબાર યોજી: ૫૨ અરજદારોની રજૂઆતો સાંભળી, અધિકારીઓને તાત્કાલિક ઉકેલ લાવવાની સૂચના

મોરબી જિલ્લાના નાગરિકોના પ્રશ્નો અને ફરિયાદો સીધા રાજ્ય સરકારના ઉચ્ચ સ્તરે સાંભળવા માટે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ મોરબી પોલીસ અધિક્ષક કચેરી ખાતે વિશેષ લોકદરબાર યોજ્યો હતો. આ લોકદરબારમાં જિલ્લાભરના નાગરિકોએ વિવિધ પ્રશ્નો, તકલીફો અને અરજીપત્રકો રજૂ કરતાં રાજ્યમંત્રીએ દરેક અરજદારોના મુદ્દાઓ ધ્યાનપૂર્વક સાંભળી અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા કડક સુચનાઓ આપી. સ્થળ પર જ થયો…