ગુજરાત પોલીસના ૧૧૮ શૂરવીર અધિકારી-કર્મચારીઓને પોલીસ ચંદ્રકથી સન્માનિત કરાયા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગૌરવપૂર્ણ સમારોહ

ગુજરાત પોલીસના ૧૧૮ શૂરવીર અધિકારી-કર્મચારીઓને પોલીસ ચંદ્રકથી સન્માનિત કરાયા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગૌરવપૂર્ણ સમારોહ

રાજ્યના સુરક્ષા તંત્રના પાયો સમાન પોલીસ દળના શૂરવીર અધિકારી-કર્મચારીઓનું ઉત્કૃષ્ટ અને નિષ્ઠાવાન કામકાજ સ્વીકાર્ય અને પ્રેરણારૂપ બને તે હેતુથી ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે આજે પોલીસ ચંદ્રક અલંકરણ સમારોહ યોજાયો હતો. આ ગૌરવમય સમારોહમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે “રાષ્ટ્રપતિશ્રીના પોલીસ ચંદ્રક” એનાયત કરાયા. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ચૂંટાયેલા…

જામનગરમાં પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં સંયુક્ત બેઠક: “ટીમ જામનગર”ના સંકલિત પ્રયત્નો વડે લોક પ્રશ્નોના ઝડપી નિવારણની દિશામાં કાર્યરત તંત્ર
|

જામનગરમાં પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં સંયુક્ત બેઠક: “ટીમ જામનગર”ના સંકલિત પ્રયત્નો વડે લોક પ્રશ્નોના ઝડપી નિવારણની દિશામાં કાર્યરત તંત્ર

જામનગર જિલ્લામાં લોકોની રોજિંદી સમસ્યાઓનું ઝડપી નિવારણ થાય અને વિવિધ વિકાસ કાર્યોમાં ઝડપ આવે તે માટે રાજ્યના પ્રવાસન, વન અને પર્યાવરણ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી તેમજ જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં આજે કલેક્ટર કચેરીના સભાખંડમાં મહત્ત્વપૂર્ણ સંયુક્ત બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલ પદાધિકારીઓ ઉપરાંત…

જામનગર જિલ્લામાં વિકાસના શ્રેષ્ઠ કાર્યનો દસ્તાવેજ : પ્રભારી મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે ‘જિલ્લા વિકાસ વાટિકા’  પત્રિકા વિમોચિત
|

જામનગર જિલ્લામાં વિકાસના શ્રેષ્ઠ કાર્યનો દસ્તાવેજ : પ્રભારી મંત્રી શ્રી મુળુભાઈ બેરાના હસ્તે ‘જિલ્લા વિકાસ વાટિકા’ પત્રિકા વિમોચિત

જામનગર જિલ્લામાં વર્ષ 2024-25 દરમિયાન વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલા વિકાસ કાર્યો અને નોંધપાત્ર સિદ્ધિઓને ઉજાગર કરતી વિશિષ્ટ પુસ્તિકા ‘જિલ્લા વિકાસ વાટિકા’નું વિમોચન રાજ્યના વન, પર્યાવરણ, પર્યટન, સંસ્કૃતિ અને ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી તેમજ જામનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી મુળુભાઈ બેરાના હસ્તે ભવ્ય રીતે કરવામાં આવ્યું. જિલ્લા માહિતી કચેરી, જામનગર દ્વારા સંપાદિત, જિલ્લા આયોજન કચેરી દ્વારા…

ખેડૂતોના કલ્યાણ માટે કાર્યરત સરકાર: જામનગરમાં PM-Kisan ઉત્સવની ભવ્ય ઉજવણી, 22.56 કરોડની સહાયથી 1 લાખથી વધુ ખેડૂતોને મળી સીધી સહાય
|

ખેડૂતોના કલ્યાણ માટે કાર્યરત સરકાર: જામનગરમાં PM-Kisan ઉત્સવની ભવ્ય ઉજવણી, 22.56 કરોડની સહાયથી 1 લાખથી વધુ ખેડૂતોને મળી સીધી સહાય

જામનગર ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. લોકસભાના સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ તથા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસરની વિશિષ્ટ ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 20મો હપ્તો ખેડૂત પરિવારોને આપ્યો હતો. આ તબક્કે જામનગર જિલ્લાના 1,01,788…

વાઘજીપુર ચોકડી પર બોગસ તબીબનો ભાંડો ફૂટ્યો: ડી.એચ.એમ.એસ ડિગ્રી ધરાવતા તબીબ વિરુદ્ધ એલોપેથીક દવા વેચાણ મામલે FIR, ₹1.31 લાખની દવાઓ જપ્ત
|

વાઘજીપુર ચોકડી પર બોગસ તબીબનો ભાંડો ફૂટ્યો: ડી.એચ.એમ.એસ ડિગ્રી ધરાવતા તબીબ વિરુદ્ધ એલોપેથીક દવા વેચાણ મામલે FIR, ₹1.31 લાખની દવાઓ જપ્ત

શહેરા તાલુકાના વાઘજીપુર ચોકડી પાસે આવેલા રાજ ક્લિનક ખાતે એસ.ઓ.જી પોલીસે મેડિકલ ઓફિસર ને સાથે રાખીને તપાસ કરતા ડી.એચ.એમ એસ ની ડીગ્રી ઉપર એલોપોથિક સારવાર પ્રેક્ટિસ કરતા તબીબ સામે કાર્યવાહી કરાઈ લાયસન્સ વગર દવાખાનામાં એલોપોથીક દવાઓ 1,31079 કિંમતની મળી આવતા આ અંગે શહેરા પોલીસ મથકે તબીબ સામે ગુનો નોંધાયો શહેરા તાલુકાના વાઘજીપુર ગામની ચોકડી પાસે…