[ad_1]
કોરોના (Corona) સંક્રમણ દરમિયાન દ્વારકાના (Dwarka) મંદિરમાં દાનની આવક (income of donations) પર અસર જોવા મળી છે. બીજી લહેર દરમિયાન મંદિર બંધ હતું. જેના કારણે 21 લાખની આવક થઈ તો મંદિર ખૂલતાં દાનની આવક 64 લાખ જેટલી થઈ. તો હવે ચાલુ મહિને 1 કરોડ રૂપિયાની દાનની આવક થઈ. હજુ પણ દાનની આવક મંદિરમાં ચાલુ જ છે.
[ad_2]
Source link