Samay Sandesh News
ગુજરાતટોપ ન્યૂઝપોરબંદરશહેર

પોરબંદર : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે શ્રદ્ધા, આસ્થા અને પ્રેમના પ્રતિક સમાન

પોરબંદર : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે શ્રદ્ધા, આસ્થા અને પ્રેમના પ્રતિક સમાન

‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ થીમ પર આયોજિત માધવપુર મેળાનો કેન્દ્રીય મંત્રીશ્રીઓ, ઉત્તર-પૂર્વ તેમજ ગુજરાતના મંત્રીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં શુભારંભ કરાવ્યો હતો.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

મુખ્યમંત્રીશ્રીએ ઉત્તર-પૂર્વ અને ગુજરાતની સંસ્કૃતિના અનુબંધને ઉજાગર કરતા પરંપરાગત અને પ્રાચીન આ મેળાને ભારતની એકતા અને અખંડિતતાનું પ્રતિક ગણાવતા જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પથી આપણે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત‘ તરફ આગળ વધી રહ્યા છીએ.

આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ ભારતના સાંસ્કૃતિક વારસાની પ્રસ્તુતિ સમા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો, જેમાં 150 થી વધુ કલાકારોએ સંગીત અને નૃત્યની ઝાંખી કરાવતી કૃતિઓ રજૂ કરી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા.

Related posts

જામનગર : જિલ્લા કલેકટર શ્રી ડો. સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને ‘નલ સે જલ’ યોજનાની ૫૧ મી સમીક્ષા બેઠક મળી

samaysandeshnews

ક્રાઇમ: ઉત્તર પ્રદેશમાં વૃદ્ધે 5 વર્ષની બાળકી પર બળાત્કાર કર્યો, ધરપકડથી બચવા આત્મહત્યા કરી

cradmin

જામનગરના ઉદ્યોગકારો માટે એક્ષપોર્ટ કોન્કલેવ યોજાયો

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!