Latest News
રાજસ્થાનમાં નામફેરફારનો ઐતિહાસિક નિર્ણય : માઉન્ટ આબુ બન્યું ‘આબુ રાજ’, જહાજપુર ‘યજ્ઞપુર’ અને કામાં ‘કામવન’ સાંસ્કૃતિક અસ્મિતા અને પ્રાચીન ઓળખને પુનઃસ્થાપિત કરવાની દિશામાં સરકારનું મોટું પગલું. મુંબઈ–પુણે એક્સપ્રેસવે પર ૩૨ કલાકનો ટ્રાફિક કટોકટી બાદ સરકાર જાગી ગૅસ-ટૅન્કર દુર્ઘટનાના પુનરાવર્તનને રોકવા એરલિફ્ટ, SOP અને ડેન્જરસ રિસ્પૉન્સ યુનિટનો વ્યાપક પ્લાન. ધુમ્મસમાં ઉતરાણની મંજૂરી કેમ? અજિત પવાર વિમાન દુર્ઘટનાના પ્રાથમિક અહેવાલે ઊભા કર્યા ગંભીર સવાલો VFR નિયમોના ઉલ્લંઘનથી અનકન્ટ્રોલ્ડ ઍરફીલ્ડ સુધીની ખામીઓ બહાર, અંતિમ અહેવાલ માટે CVR ડેટાની રાહ. મુંબઈના ટ્રાફિકને મળશે ‘સ્માર્ટ દિમાગ’ – AI આધારિત મેનેજમેન્ટ પ્લાન પર સરકાર ગંભીર BKCથી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે સુધી જૅમ ઘટાડવા ટેક્નોલોજીનો સહારો, પોલીસ-BMCને તાત્કાલિક સૂચના. ‘ગોરી મેડમ, સેલ્ફી પ્લીઝ’ – મુંબઈની સડક પર વિદેશી યુવતીનો 15 મિનિટ સુધી પીછો વાઇરલ વિડિયો બાદ પોલીસ હરકતમાં, આગ્રીપાડા પોલીસે બે અજાણ્યા યુવકો સામે ગુનો નોંધ્યો. મૉન્સૂન પહેલાં થાણેમાં ખાડામુક્ત રસ્તા બનાવવાના કડક આદેશ – શિંદેનો અલ્ટીમેટમ મે અંત સુધી પૅચવર્ક પૂર્ણ કરો, જોખમી ઇમારતોનું સર્વેક્ષણ તાત્કાલિક – વહીવટી તંત્ર અલર્ટ મોડમાં.

રાજકોટ નાધોરાજીના જૂનાગઢ રોડ પર ઓવરબ્રિજના કામના પગલે ડાયવર્ઝન કઢાતા વાહન ચાલકોને હાલાકી,હિત સમિતિનુ આંદોલન.

જુનાગઢ રોડથી ધોરાજી તરફ થવા માટે બનાવેલ રોડ ખખડધજ હાલતમાં હોય વાહનમાં ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.ધોરાજીનાં જુનાગઢ રોડ પર આવેલ રેલવે ફાટક મુક્ત કરવા માટે સરકારે ઓવરબ્રિજનું કામ કરવામાં આવેલ છે અને આ જુનાગઢ રોડ પર રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજની કામગીરી લઈને ડાઇવર્જન અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવેલ પરતું રોડના કારણે મુશ્કેલીઓ ઉભી થવાથી આહ રોજ હિત સમિતિ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું જેમાં બોર્ડ બેનરો સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી આવેદન પત્ર આપ્યું હતું

જેમાં ધોરાજીનાં ફરેણી રોડ અને ત્યાંથી ચોકી અને જુનાગઢ તરફ જવા માટેનો ડાઈવરજન અને જામનગર થી જુનાગઢ અને સોમનાથ તરફ જવા માટે જમનાવડ ગામ પાસે થી ડાઇવર્જન અને ત્રીજા ધોરાજીનાં જમનાવડ રોડ અને કેનાલ રોડ પર થી જુનાગઢ તરફ જવા માટેનો ડાઈવર્જન કરવામાં આવેલ છે ત્યારે ધોરાજીના જમનાવડ રોડ અને રેલવે ફાટક થી કેનાલ રોડનો જે રસ્તો છે તે રસ્તો કેનાલ રોડ થી જુનાગઢ રોડ તરફ જવા માટેનો ડાયવર્જન બે કિલોમીટર જેટલો માર્ગમાં અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા તો સર્જાય જ છે.

પણ હવે આ મુખ્ય માર્ગ અને રસ્તો બિસ્માર હાલતમાં થઈ ગયો છે અને મસ મોટા ખાડા ઓ પડી ગયાં છે જેને કારણે નાનાં મોટાં વાહનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો છે અને નાનાં મોટાં અકસ્માત સર્જાય છે અને અને વાહન ચાલકોને અને પેસેન્જરોને ભય લાગે છે અને આ ખખડધજ હાલતમાં બની ગયેલ રસ્તાને કારણે સમય પણ વધારે લાગે છે અને વેરેનટેજ પણ વધારે થાય છે .

ત્યારે આ જામનગર થી જુનાગઢ તરફ અને ધોરાજી થી ઉપલેટા કે જામનગર જવા માટે વાહનો આજ રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે રોજનાં હજારો વાહનો આ કેનાલ વાળા માર્ગનો ઉપયોગ કરી અહીં થી વાહનોની અવરજવર થાય છે ત્યારે વાહન ચાલકો હોય કે ત્યાંનાં દુકાન ધારકો કે પછી પેસેન્જરોની એક જ માંગ છે કે આ કેનાલ વાળા માર્ગનું ડામરથી નવો બનાવવામાં.

રિપોર્ટર ફિરોજ જુણેજા ધોરાજી

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાજસ્થાનમાં નામફેરફારનો ઐતિહાસિક નિર્ણય : માઉન્ટ આબુ બન્યું ‘આબુ રાજ’, જહાજપુર ‘યજ્ઞપુર’ અને કામાં ‘કામવન’ સાંસ્કૃતિક અસ્મિતા અને પ્રાચીન ઓળખને પુનઃસ્થાપિત કરવાની દિશામાં સરકારનું મોટું પગલું.

ધુમ્મસમાં ઉતરાણની મંજૂરી કેમ? અજિત પવાર વિમાન દુર્ઘટનાના પ્રાથમિક અહેવાલે ઊભા કર્યા ગંભીર સવાલો VFR નિયમોના ઉલ્લંઘનથી અનકન્ટ્રોલ્ડ ઍરફીલ્ડ સુધીની ખામીઓ બહાર, અંતિમ અહેવાલ માટે CVR ડેટાની રાહ.

શુ તમને ચૂંટણીમા રસ છે. ?