Latest News
₹24,634 કરોડના ચાર મહત્ત્વાકાંક્ષી રેલ્વે પ્રોજેક્ટ્સને કેન્દ્રીય કેબિનેટની લીલીઝંડી — મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને છત્તીસગઢના વિકાસને મળશે નવો ગતિમાર્ગ “વિકસિત ભારત”ના સ્વપ્નને સાકાર કરવાની પ્રતિબદ્ધતા સાથે જામનગરમાં જિલ્લા કલેક્ટર સહિત અધિકારીઓએ લીધી “ભારત વિકાસ પ્રતિજ્ઞા” — રાષ્ટ્રનિર્માણ માટે મન, વચન અને કર્મથી કાર્યરત રહેવાનો સંકલ્પ જામનગર ટાઉનહોલમાં ઝળહળ્યો “પોષણ ઉત્સવ – ૨૦૨૫” : મહિલાઓ અને બાળકોના આરોગ્યને સમર્પિત અનોખું આયોજન, ઝોન કક્ષાના વિજેતાઓને ઇનામો અર્પાયા શિયાળાની ઠંડી પવન સાથે ખીજડીયા પક્ષી અભ્યારણમાં જીવન ફરી ખીલી ઉઠ્યું — આજથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું, હજારો પાંખધરાં મહેમાનોના સ્વાગત માટે કુદરત તૈયાર વોટ ચોરી સામે કોંગ્રેસની તીખી ઝુંબેશઃ જામનગર શહેરના વોર્ડ નં. 12માં સહી અભિયાનને નાગરિકોનો ઊર્જાસભર પ્રતિસાદ, લોકશાહી જાળવવા કોંગ્રેસનું જનજાગૃતિ અભિયાન વેગ પકડ્યું લીલા નિશાન સાથે આજના શેરબજારનો પ્રારંભઃ સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો, ટાટા સ્ટીલ-એલએન્ડટી તેજ, ટ્રેન્ટમાં ઘટાડો

India Operation Sindoor live : ભારતની 9 આતંકી સ્થળો પર એરસ્ટ્રાઈક, 10 વાગ્યે સેનાની પ્રેસ કોન્ફરન્સ

India Operation Sindoor

India Operation Sindoor live : ભારતની 9 આતંકી સ્થળો પર એરસ્ટ્રાઈક, 10 વાગ્યે સેનાની પ્રેસ કોન્ફરન્સ

India Operation Sindoor
India Operation Sindoor

 

India airstrike: ભારતે આતકંવાદીઓ સામે ઓપરેશન સિંદૂર ચલાવ્યું છે. ભારતીય સેનાએ વધુએક મોટી કાર્યવાહી કરી છે. ભારતે પાકિસ્તાનમાં 9 આતંકવાદી સ્થળો ઉપર એરસ્ટ્રાઈક કરી છે. સંરક્ષણ મંત્રાલયે આ માહિતી સૌ પ્રથમ આપી છે.

ભારતની પાકિસ્તાન પર એરસ્ટ્રાઇક,
ભારતની પાકિસ્તાન પર એરસ્ટ્રાઇક,

operation sindoor airstrike live updates : પહલગામ હુમલાબાદ ભારત એક પછી એક મોટા પગલાં ભરી રહી છે ત્યારે ભારતે આતકંવાદીઓ સામે ઓપરેશન સિંદૂર ચલાવ્યું છે. ભારતીય સેનાએ વધુએક મોટી કાર્યવાહી કરી છે. ભારતે પાકિસ્તાનમાં 9 આતંકવાદી સ્થળો ઉપર એરસ્ટ્રાઈક કરી છે. સંરક્ષણ મંત્રાલયે આ માહિતી સૌ પ્રથમ આપી છે. ભારતીય સેનાએ ફક્ત આતંકવાદીઓના ઠેકાણાઓને જ નિશાન બનાવ્યા છે. કોઈ સરકારી ઇમારત કે કોઈ પાકિસ્તાની નાગરિકને નિશાન બનાવવામાં આવ્યા નથી. ભારતીય સેનાએ કહ્યું કે પહેલગામ આતંકવાદી હુમલા માટે જવાબદાર લોકોને જવાબદાર ઠેરવવામાં આવશે અને અમે આ પ્રતિબદ્ધતા પર ખરા ઉતરી રહ્યા છીએ.

ઓપરેશન સિંદૂર સંબંધિત આ સમાચાર પણ વાંચો….

પાકિસ્તાનના લાહોર એરપોર્ટ પર કટોકટી જાહેર કરવામાં આવી. આગામી 48 કલાક માટે બધી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
પાકિસ્તાનના લાહોર એરપોર્ટ પર કટોકટી જાહેર કરવામાં આવી. આગામી 48 કલાક માટે બધી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.

 

આવા ને આવા દેશ વિદેશ ને લગતા સમાચાર જાણવા માટે અમારી વેબસાઇટ ને વિઝિટ કરો સમયસંદેશન્યુસ

rajesh rathod
Author: rajesh rathod

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

“વિકસિત ભારત”ના સ્વપ્નને સાકાર કરવાની પ્રતિબદ્ધતા સાથે જામનગરમાં જિલ્લા કલેક્ટર સહિત અધિકારીઓએ લીધી “ભારત વિકાસ પ્રતિજ્ઞા” — રાષ્ટ્રનિર્માણ માટે મન, વચન અને કર્મથી કાર્યરત રહેવાનો સંકલ્પ

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?