Latest News
ખેડૂત હિત માટે કોંગ્રેસ પક્ષનો સંકલ્પ : મગફળીની સંપૂર્ણ ખરીદી અથવા ભાવતફાવતની રકમ તાત્કાલિક ખેડૂતોના ખાતામાં જમા કરવાની માગ સાથે જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિની રજૂઆત “ટાટા મોટર્સના શૅરમાં 40% નો ધરાશય: કંપનીના ડિમર્જર નિર્ણયથી બજારમાં હલચલ — રોકાણકારો માટે ગભરાવાની જરૂર છે કે તક?” આજનું વિશેષ રાશિફળ (બુધવાર, તા. ૧૫ ઓક્ટોબર – આસો વદ નોમ) અમદાબાદમાં ટી.આર.બી. જવાનોની મોટીઘાતકી હરકતઃ વેપારી પાસેથી ₹૫.૮૮ લાખની ઠગાઈ કરી બેન્ક મારફતે નાણાંના ચક્રવ્યૂહમાં ફેરવ્યા — પોલીસે ધરપકડ કરી અન્ય સહયોગીઓની શોધખોળ શરૂ કરી દિવાળીના તહેવાર પહેલાં જામનગરમાં ટ્રાફિક શાખાની મેગા કાર્યવાહી: ઓશવાળ હોસ્પિટલથી ખંભાળિયા ગેટ સુધીનો માર્ગ ‘નિયમ શિસ્ત ડ્રાઈવ’ હેઠળ છવાયો — પી.આઈ. એમ.બી. ગજ્જર સહિતની ટીમે નડતરરૂપ વાહનચાલકો સામે દંડાત્મક પગલાં લઈ વાહનો ડિટેઈન કર્યા પ્રેમના નામે દગો : મીઠાપુરના તરણ દ્વારા સગીરાને પ્રેમજાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ, વીડિયો રેકોર્ડિંગથી બ્લેકમેઈલ – દેવભૂમિ દ્વારકામાં ચકચાર મચાવનાર કાંડ

યુદ્ધની પરિસ્થિતિ પર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર

યુદ્ધની પરિસ્થિતિ પર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર

યુદ્ધની પરિસ્થિતિ પર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર

યુદ્ધની પરિસ્થિતિ પર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
યુદ્ધની પરિસ્થિતિ પર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર

 

 

જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી.એન.મોદી, પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સહિતના ઉચ્ચ અધિકારીઓ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે હાજર

        જામનગર તા.09 મે, જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી.એન.મોદી, પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ, નિવાસી અધિક કલેક્ટર શ્રી બી.એન.ખેર, નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી ઝાલા, ચીફ ફાયર ઓફિસર શ્રી કે.કે.બીશ્નોઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાલની યુદ્ધની પરિસ્થિતિ પર સતત ચાંપતી નજર રાખી રહ્યા છે.તેમજ તેઓ દ્વારા પળેપળની માહિતી મેળવીને પરિસ્થિતિનું આકલન કરવામાં આવી રહ્યું છે.

           આ અંગે માહિતી આપતા કલેક્ટર શ્રી કેતન ઠક્કરે જણાવ્યું હતું કે હાલની પરિસ્થિતિમાં જિલ્લાના લોકોએ કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી.વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે અને પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે તમામ જરૂરી પગલાં ભરી રહ્યું છે.સાથે જ તેમણે લોકોને કોઈપણ પ્રકારની ખોટી અફવાઓથી ન ભરમાવા તેમજ તંત્ર દ્વારા અપાતી સત્તાવાર માહિતીને અનુસરવા અનુરોધ કર્યો હતો.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર લોકોને શાંતિ અને સલામતી જાળવવા માટે સહકાર આપવા વિનંતી કરે છે. કોઈપણ તાત્કાલિક માહિતી અથવા સહાયતા માટે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ 0288-2553404 પર સંપર્ક કરી શકાશે.

આવા ને આવા નવા સમાચાર જાણવા માટે આત્યારે જ સમયસંદેશન્યુસ  વેબસાઇટને વિઝિટ કરો.

samay sandesh
Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

દિવાળીના તહેવાર પહેલાં જામનગરમાં ટ્રાફિક શાખાની મેગા કાર્યવાહી: ઓશવાળ હોસ્પિટલથી ખંભાળિયા ગેટ સુધીનો માર્ગ ‘નિયમ શિસ્ત ડ્રાઈવ’ હેઠળ છવાયો — પી.આઈ. એમ.બી. ગજ્જર સહિતની ટીમે નડતરરૂપ વાહનચાલકો સામે દંડાત્મક પગલાં લઈ વાહનો ડિટેઈન કર્યા

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?