Samay Sandesh News
ટોપ ન્યૂઝ

સૌરાષ્ટ્રના યુવા ક્રિકેટર અવિ બારોટનું 29 વર્ષની ઉંમરે હૃદયરોગના હુમલાથી નિધન

અવી બારોટ સૌરાષ્ટ્ર માટે ક્રિકેટ રમતા હતા. ભૂતપૂર્વ ભારતીય અંડર -19 કેપ્ટન અવી બારોટ પણ સૌરાષ્ટ્રની વિજેતા ટીમનો એક ભાગ હતો જેણે 2019-20માં રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. આ સિવાય તેમણે આ વર્ષે જાન્યુઆરીમાં રમાયેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું. અવી બારોટના નિધનથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને શોક વ્યક્ત કર્યો છે. તેમજ સૌરાષ્ટ્રના ક્રિકેટરોએ અવી બારોટને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

Related posts

ધાર્મિક: આજથી પિતૃપક્ષ શરૂ થાય છે, આ 10 નિયમો ધ્યાનમાં રાખો… ભૂલથી પણ કોઈ ભૂલ ન કરો

cradmin

ભાવનગર: વિહળધામ પાળીયાદ ખાતે વિશ્વ હિન્દૂ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત અભ્યાસ વર્ગ ની બેઠક યોજાઈ

cradmin

જામનગર સર્કિટ હાઉસ ખાતે રાજ્યમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા લોક દરબાર યોજાયો

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!