Samay Sandesh News
ગુજરાતજામનગર

ST પર અજાણ્યા શખ્સો દ્વારા પથ્થર મારો….

દરબારગઢ સર્કલમાંથી આજે સાંજના સમયે એક એસટી બસ પસાર થઈ રહી હતી ત્યારે અહીં ઉભેલા એક અસ્થિર મગજના યુવકે બસ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેના કારણે બસના ડ્રાઈવર કંડકટર અને મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા.

જો કે, તમામ સમય સૂચકતા વાપરી બસમાંથી નીચે ઉતરી ગયા હતા. રસ્તા પર અન્ય લોકો દ્વારા અસ્થિર મગજના યુવકને સમજાવવાનો પ્રયાસ કરતા તે ઘટનાસ્થળ પરથી ચાલ્યો ગયો હતો. આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

Related posts

કોરોના મહામારી માં મૃત્યુ પામેલા મૃતકોના પરિવાર ને ૪ લાખ રૂપિયા નું વળતર મળે…..

samaysandeshnews

જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી આજે સતત ત્રીજા દિવસે પણ ‘જનતાની સેવા માટે, જનતાના દરવાજે ઊપસ્થિત થયા’

cradmin

છેલ્લા દશેક વર્ષથી રાજકોટ, દેવભુમી દ્વારકા તથા વેરાવળ શહેરોના બસ સ્ટેશનોમાં નજર ચુકવી પૈસા સેરવી લેવાના આશરે ૧૬૦ જેટલા ગુન્હાઓ આચરનાર ગઠીયાને પકડી પાડતી વેરાવળ શહેર પોલીસ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!