Samay Sandesh News
ગુજરાતજામનગર

જામનગર: અલિયાબાડાની નવોદય વિદ્યાલયના ત્રણ શિક્ષકો કોરોના સંકમિત્ત

જામનગર પંથકમાં દિન-પ્રતિદિન કોરોના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે સ્કૂલના વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત બની રહ્યા છે તો હવે શિક્ષકો પણ કોરોના સંક્રમિત બન્યા છે.અલિયાબાડા માં આવેલી નવોદય વિદ્યાલયના ત્રણ પરપ્રાંતિય શિક્ષકો કોરોના ગ્રસ્ત બનતા તેમના સંપર્કમાં આવેલા તમામ વિદ્યાર્થીઓ અને સ્કૂલના સ્ટાફ નો કોરોના રિપોર્ટ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.શિક્ષકોના સંપર્કમાં આવેલા તમામના કોરોના રિપોર્ટ કરવાની તજવીજ શરૂ.

Related posts

જામનગરમાં ઈ-શ્રમ કાર્ડ નો કાર્યક્રમ રાખેલ

samaysandeshnews

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ જામનગર જિલ્લાના પ્રવાસે

samaysandeshnews

ઉત્તરાયણમાં વાહનચાલકોને પતંગના દોરાથી રક્ષણ માટે વિનામૂલ્યે સેફ્ટીબેલ્ટ વિતરણ ઝુંબેશનો પ્રારંભ.

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!