Samay Sandesh News
ગુજરાતજામનગર

રણજીત સાગર રોડ લાલપુર બાયપાસ નજીક ગણેશ મંદિર પાસે લાખોટા માં પાણી ઠલવતી કેનાલમાં ગાય ખાબકી

રણજીત સાગર રોડ લાલપુર બાયપાસ નજીક ગણેશ મંદિર પાસે લાખોટા માં પાણી ઠલવતી કેનાલમાં ગાય ખાબકી કેનાલમાં પાણી ઓવરફ્લો માટેના જે પાટીયા મૂકવામાં આવ્યા છે.

તે પાટિયા અને કેનાલ ની દિવાલ વચ્ચે ગાય ફસાઇ જતા તાત્કાલિક ફાયરે કેનાલ ના પાટીયા ખોલીને બે કલાકની જહેમત પછી ગાયને બારે કાઢેલી

Related posts

વીરપુરમાં સમૂહલગ્નની બેઠકમાં મુખ્ય આયોજક ગેરહાજર : વર-કન્યા પક્ષનાં પરિવારજનો પોલીસ સ્ટેશન પહોંચ્યા

samaysandeshnews

જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીની અધ્યક્ષતામાં ‘‘સ્વસ્થ બાળક પ્રતિસ્પર્ધા’’ના આયોજન અંગે બેઠક યોજાઈ

samaysandeshnews

જામનગર: ૧૫માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી જિલ્લાના ૨૫ ગામોને ઘન કચરાના નિકાલ માટે મળી ટ્રેકટર-ટ્રોલીની ભેટ

cradmin

Leave a Comment

error: Content is protected !!