Samay Sandesh News
ગુજરાતબનાસકાંઠા (પાલનપુર)

પાણી ની સમસ્યા ને કારણે લોકો ને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે ,શું કરે છે તંત્ર ?

  • બનાસકાંઠામાં પાણીની સમસ્યાને લઇને ખેડૂતો ની મહા રેલી.

મલાણા તળાવ ભરવાની માંગ સાથે ફરી એકવાર ખેડૂતો રસ્તા ઉપર,મલાણા તળાવ ભરવાની માંગને લઇને ખેડૂતો સાથે મહિલાઓ પણ જોડાઇ આંદોલનમાં.બે હજારથી વધુ મહિલાઓ જોડાઈ રેલીમાં,પાણી નહીં તો વોટ નહીં. તેમજ ચૂંટણી બહિષ્કાર સહિતના સૂત્રોચ્ચાર સાથે મહિલાઓ પાણી માટે મેદાનમાં,મહિલા તેમજ પુરુષ ખેડૂતો પાલનપુરના બિહારી બાગ થી કલેકટર ઓફિસ બે કિલોમીટર સુધી પગપાળા રેલી,5 હજાર થી વધુ મહિલા તેમજ પુરુષ ખેડૂતો રેલી માં જોડાયા .

છેલ્લા કેટલાય મહિનાઓથી મલાણા તળાવ ભરવાની માંગ સાથે ખેડૂતો કરી રહ્યાં છે આંદોલન,છેલ્લા બે મહિનામાં ત્રીજી વાર થઈ રહ્યું છે આંદોલન,થોડા દિવસ પહેલા પાંચ હજારથી વધુ ખેડૂતોએ તળાવ ભરવાની માંગ સાથે આપ્યું હતું આવેદનપત્ર,બનાસકાંઠા જિલ્લા ના પાલનપુર વડગામ ધાનેરા દાંતીવાડા અમીરગઢ તાલુકામાં પાણી માટેની ગંભીર સમસ્યા.

Related posts

વીંછિયામાં રૂ. ૬ કરોડના ખર્ચે ઉદ્યોગિક તાલીમ સંસ્થા મકાનનું ખાતમુહૂર્ત કરતા મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજા

samaysandeshnews

ધોરાજી ખાતે ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની બાર ગાહ માં ખીરાજ એ અકિદત પેશ કરતા મુસ્લિમો ખલીફા એ શેખુલ ઇસ્લામ હાજી ઇકબાલ બાપુ કાદરી રહ્યા ખાસ ઉપસ્થિત

samaysandeshnews

Rajkot: પત્રકાર સુરક્ષા કાનૂનની લડાઈ એ ભારત નાં 142 કરોડ લોકોની આઝાદી માટેની લડાઈ છે : જિજ્ઞેશ પટેલ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!