ભૂકંપ ઝોનનું નવું મેપિંગ બહાર પડતા જામનગર માટે ચિંતાઓમાં વધારો.
સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓ માટે ગંભીર સંકેત — બાંધકામ નિયમોમાં મોટા ફેરફારની શક્યતા જામનગર, સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાત માટે ચિંતાનો વિષય બની શકે તેવી મહત્વપૂર્ણ માહિતી તાજેતરમાં પ્રકાશમાં આવી છે. દેશની કેન્દ્રીય એજન્સી બ્યૂરો ઓફ ઈન્ડિયા સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા દેશભરના ભૂકંપ સંવેદનશીલ વિસ્તારોનું નવું Seismic Zoning Map જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના ચાર…