બેટ દ્વારકામાં ખનીજ માફિયાઓનો બેફામ તાંડવ: ખાનગી ખેતીની જમીનમાં બિનમંજુરી ખોદકામ, લાખોનું નુકસાન.
ધીગેશ્વર મંદિર સામે તળાવ પાસે ભૂમાફિયાઓની દાદાગીરી; સુદર્શન બ્રિજ માટે બિનકાયદેસર માટી-પથ્થર સપ્લાય કરવાનો ગંભીર આક્ષેપ બેટ દ્વારકા:ધાર્મિક અને ઐતિહાસિક ઓળખ ધરાવતું બેટ દ્વારકા આજે ખનીજ ચોરી અને ભૂમાફિયાગીરીના ગંભીર આક્ષેપોથી હચમચી ઉઠ્યું છે. ધીગેશ્વર મંદિર સામે તળાવની બાજુમાં આવેલી બાનગી માલીકીની ખાનગી ખેતીની જમીનમાં કોઈપણ પ્રકારની સરકારી મંજૂરી, રોયલ્ટી કે માલિકની સંમતિ વગર બિનકાયદેસર…