“જામનગર જિલ્લામાં મતદારયાદી સુધારણાનું મહાઅભિયાન શરૂ: લોકશાહી મજબૂત કરવા બી.એલ.ઓ.ની ત્રિદિવસીય તાલીમનો શુભારંભ
ભારતના લોકશાહી તંત્રને વધુ મજબૂત અને પારદર્શક બનાવવા માટે ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશમાં “સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)” એટલે કે મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત જામનગર જિલ્લામાં પણ આ મહત્વપૂર્ણ પ્રક્રિયાનો આરંભ થઈ ગયો છે. આ અંતર્ગત આજથી જામનગર જિલ્લાના તમામ બુથ લેવલ ઓફિસરો (BLO) માટે ત્રણ દિવસીય…