Skip to content
  • હોમ
  • વિડિઓ
  • ઈ-પેપર
  • શોધ
  • ઉપયોગી માહિતી
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • અરવલ્લી
    • આનંદ
    • કચ્છ
    • ખેડા (નડિયાદ)
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • છોટા ઉદેપુર
    • જામનગર
    • જુનાગઢ
    • ડંગ્સ (હવે)
    • તાપી (વ્યારા)
    • દેવભૂમિ દ્વારકા
    • નર્મદા (રાજપીપલા)
    • નવસારી
    • પંચમહાલ (ગોધરા)
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • અરવલ્લી
    • આનંદ
    • કચ્છ
    • ખેડા (નડિયાદ)
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • છોટા ઉદેપુર
    • જામનગર
    • જુનાગઢ
    • ડંગ્સ (હવે)
    • તાપી (વ્યારા)
    • દેવભૂમિ દ્વારકા
    • નર્મદા (રાજપીપલા)
    • નવસારી
    • પંચમહાલ (ગોધરા)
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ

  • બુટલેગરોને લાગ્યો મોટો ઝટકો! પલસાણામાં પોલીસના દરોડામાં રૂ. ૨.૯૪ લાખનો વિદેશી દારૂ ઝડપાયો, મુખ્ય આરોપી ફરાર
    શહેર | સુરત

    બુટલેગરોને લાગ્યો મોટો ઝટકો! પલસાણામાં પોલીસના દરોડામાં રૂ. ૨.૯૪ લાખનો વિદેશી દારૂ ઝડપાયો, મુખ્ય આરોપી ફરાર

    Bysamay sandesh December 15, 2025

    સુરત, તા. ૧૫ ડિસેમ્બર ૨૦૨૫ ગુજરાત ‘ડ્રાય સ્ટેટ’ હોવા છતાં દારૂબંધીને ખુલ્લો પડકાર આપતા બુટલેગરો સામે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આવી જ એક અસરકારક કાર્યવાહી હેઠળ પલસાણા તાલુકામાં પોલીસે અચાનક દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો છે. આ કાર્યવાહીમાં અંદાજે રૂ. ૨.૯૪ લાખ કિંમતનો વિદેશી…

    Read More બુટલેગરોને લાગ્યો મોટો ઝટકો! પલસાણામાં પોલીસના દરોડામાં રૂ. ૨.૯૪ લાખનો વિદેશી દારૂ ઝડપાયો, મુખ્ય આરોપી ફરારContinue

  • ‘રાજ્યની તિજોરી છલકાઈ રહી નથી, છતાં મહારાષ્ટ્રની આર્થિક સ્થિતિ મજબૂત’
    મુંબઈ | શહેર

    ‘રાજ્યની તિજોરી છલકાઈ રહી નથી, છતાં મહારાષ્ટ્રની આર્થિક સ્થિતિ મજબૂત’

    Bysamay sandesh December 15, 2025

    શિયાળુ સત્રના અંતે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું સ્પષ્ટ નિવેદન; એકનાથ શિંદેના આક્રમક પ્રહારો, વિધાનસભામાં ‘ધુરંધર’ની ગુંજ નાગપુર :વિધાનસભાના શિયાળુ સત્રના છેલ્લા દિવસે મહારાષ્ટ્રની રાજકીય હવામાનમાં ઉગ્રતા અને આત્મવિશ્વાસ બંનેનું અનોખું સંયોજન જોવા મળ્યું. રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગૃહને સંબોધન કરતાં રાજ્યની નાણાકીય સ્થિતિ અંગે ચાલી રહેલી ચર્ચાઓ અને વિરોધ પક્ષોના આક્ષેપોનો તર્કસંગત અને સ્પષ્ટ જવાબ આપ્યો….

    Read More ‘રાજ્યની તિજોરી છલકાઈ રહી નથી, છતાં મહારાષ્ટ્રની આર્થિક સ્થિતિ મજબૂત’Continue

  • ૨૦૨૬માં મહારાષ્ટ્રમાં રોડ વિકાસનો મહાવિસ્ફોટ: ૧.૫ લાખ કરોડના પ્રોજેક્ટ મંજૂર, મુંબઈ-પુણે વચ્ચે દોઢ કલાકમાં મુસાફરી શક્ય બનશે – નીતિન ગડકરી.
    સબરસ

    ૨૦૨૬માં મહારાષ્ટ્રમાં રોડ વિકાસનો મહાવિસ્ફોટ: ૧.૫ લાખ કરોડના પ્રોજેક્ટ મંજૂર, મુંબઈ-પુણે વચ્ચે દોઢ કલાકમાં મુસાફરી શક્ય બનશે – નીતિન ગડકરી.

    Bysamay sandesh December 15, 2025

    દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી દિશા આપતા કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ મહારાષ્ટ્ર માટે ૨૦૨૬નું વર્ષ ઐતિહાસિક બનશે એવો દાવો કર્યો છે. શનિવારે નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે આવનારા ૨૦૨૬ના વર્ષમાં મહારાષ્ટ્ર રાજ્યમાં કુલ ૧.૫ લાખ કરોડ રૂપિયાનાં રોડ અને એક્સપ્રેસવે સંબંધિત કામોને મંજૂરી આપવામાં આવી છે, અને આ તમામ…

    Read More ૨૦૨૬માં મહારાષ્ટ્રમાં રોડ વિકાસનો મહાવિસ્ફોટ: ૧.૫ લાખ કરોડના પ્રોજેક્ટ મંજૂર, મુંબઈ-પુણે વચ્ચે દોઢ કલાકમાં મુસાફરી શક્ય બનશે – નીતિન ગડકરી.Continue

  • વાઘપૂરા ગામે શિક્ષણના વિકાસનો નવો અધ્યાય: રૂ. 1.19 કરોડના ખર્ચે નિર્મિત પ્રાથમિક શાળાના નવા મકાનનું લોકાર્પણ
    પાટણ | શહેર

    વાઘપૂરા ગામે શિક્ષણના વિકાસનો નવો અધ્યાય: રૂ. 1.19 કરોડના ખર્ચે નિર્મિત પ્રાથમિક શાળાના નવા મકાનનું લોકાર્પણ

    Bysamay sandesh December 15, 2025

    પાટણ જિલ્લાના સમી તાલુકાના વાઘપૂરા ગામે શિક્ષણક્ષેત્રે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. ગ્રામ્ય વિસ્તારના બાળકોને ગુણવત્તાપૂર્ણ અને આધુનિક સુવિધાઓ સાથેનું શિક્ષણ મળી રહે તે હેતુથી નિર્માણ પામેલા પ્રાથમિક શાળાના નવા ભવનનું લોકાર્પણ રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરના શુભહસ્તે કરવામાં આવ્યું હતું. અંદાજિત રૂ. 1.19 કરોડ (એક કરોડ ઓગણીસ લાખ રૂપિયા)ના ખર્ચે તૈયાર થયેલું આ મકાન…

    Read More વાઘપૂરા ગામે શિક્ષણના વિકાસનો નવો અધ્યાય: રૂ. 1.19 કરોડના ખર્ચે નિર્મિત પ્રાથમિક શાળાના નવા મકાનનું લોકાર્પણContinue

  • અંધેરીની ક્રિપા હોસ્પિટલ જે આજે ઉમંગ હોસ્પિટલ (ltd) ના નામે વખનાઈ છે, બ્રેસ્ટ કેન્સર સામે જીવનજંગ જીતી પારૂલ કાપડિયા બહેન – નિષ્ણાત તબીબોની ટીમે સફળ સર્જરી કરી નવી આશાનો સંદેશ આપ્યો
    મુંબઈ | શહેર

    અંધેરીની ક્રિપા હોસ્પિટલ જે આજે ઉમંગ હોસ્પિટલ (ltd) ના નામે વખનાઈ છે, બ્રેસ્ટ કેન્સર સામે જીવનજંગ જીતી પારૂલ કાપડિયા બહેન – નિષ્ણાત તબીબોની ટીમે સફળ સર્જરી કરી નવી આશાનો સંદેશ આપ્યો

    Bysamay sandesh December 15, 2025December 15, 2025

    મુંબઈ : મહિલાઓમાં વધી રહેલા બ્રેસ્ટ કેન્સરના કેસ વચ્ચે એક પ્રેરણાદાયી અને આશાજનક સમાચાર મુંબઈના અંધેરી વિસ્તારમાંથી સામે આવ્યા છે. પારૂલ કાપડિયા બહેનને બ્રેસ્ટ કેન્સર નિદાન થતાં તેઓએ અંધેરી (પશ્ચિમ) સ્થિત ક્રિપા હોસ્પિટલમાં સારવાર લીધી હતી, જ્યાં નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા કરવામાં આવેલી સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આ સફળ ઓપરેશન પછી દર્દી સંપૂર્ણ…

    Read More અંધેરીની ક્રિપા હોસ્પિટલ જે આજે ઉમંગ હોસ્પિટલ (ltd) ના નામે વખનાઈ છે, બ્રેસ્ટ કેન્સર સામે જીવનજંગ જીતી પારૂલ કાપડિયા બહેન – નિષ્ણાત તબીબોની ટીમે સફળ સર્જરી કરી નવી આશાનો સંદેશ આપ્યોContinue

  • ખાખરીયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૬મો ‘મધુશાંતિ યજ્ઞ’ યોજાશે; કુળદેવી શ્રી સિકોતર માતાજીના મંદિર નવનિર્માણનો થશે ઐતિહાસિક આરંભ.
    જામનગર | શહેર

    ખાખરીયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૬મો ‘મધુશાંતિ યજ્ઞ’ યોજાશે; કુળદેવી શ્રી સિકોતર માતાજીના મંદિર નવનિર્માણનો થશે ઐતિહાસિક આરંભ.

    Bysamay sandesh December 15, 2025December 15, 2025

    ખાખરીયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટના તત્ત્વાધાન હેઠળ સમસ્ત ખાખરીયા પરિવારની એકતા, સુખ-સમૃદ્ધિ અને કલ્યાણના સંકલ્પ સાથે ૧૬મો ભવ્ય ‘મધુશાંતિ યજ્ઞ’ આયોજિત થવા જઈ રહ્યો છે. આપણા કુળદેવી શ્રી સિકોતર માતાજીની અસીમ કૃપાથી યોજાનાર આ યજ્ઞ માત્ર ધાર્મિક અનુષ્ઠાન પૂરતો સીમિત ન રહેતા, પરિવારની એકતા, પરંપરા અને “સુધૈવ કુટુંબમ્”ની ભાવનાનું જીવંત પ્રતિબિંબ બનવાનો છે. વિશેષ વાત એ…

    Read More ખાખરીયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૬મો ‘મધુશાંતિ યજ્ઞ’ યોજાશે; કુળદેવી શ્રી સિકોતર માતાજીના મંદિર નવનિર્માણનો થશે ઐતિહાસિક આરંભ.Continue

  • ગુજરાતમાં ગરીબીનું ગંભીર ચિત્ર સામે આવ્યું: ૩.૬૫ કરોડ નાગરિકો વ્યાજબી ભાવની દુકાનો પર નિર્ભર, પાંચ વર્ષમાં મફત-સસ્તું અનાજ લેનારાઓમાં ૨૪ લાખનો વધારો.
    સબરસ

    ગુજરાતમાં ગરીબીનું ગંભીર ચિત્ર સામે આવ્યું: ૩.૬૫ કરોડ નાગરિકો વ્યાજબી ભાવની દુકાનો પર નિર્ભર, પાંચ વર્ષમાં મફત-સસ્તું અનાજ લેનારાઓમાં ૨૪ લાખનો વધારો.

    Bysamay sandesh December 15, 2025

    વિકાસ, ઉદ્યોગ અને આર્થિક પ્રગતિના દાવાઓ વચ્ચે ગુજરાતમાં ગરીબીનું એક ચિંતાજનક અને હકીકતભર્યું ચિત્ર સામે આવ્યું છે. રાજ્યમાં આજે અંદાજે ૩.૬૫ કરોડ લોકો પોતાની દૈનિક જરૂરિયાત માટે વ્યાજબી ભાવની દુકાનો (રેશન શોપ) પરથી મફત અથવા સસ્તા દરે અનાજ લેવા મજબૂર બન્યા છે. વધુ ચોંકાવનારી વાત એ છે કે છેલ્લા પાંચ વર્ષના ગાળામાં આવા લાભાર્થીઓની સંખ્યામાં…

    Read More ગુજરાતમાં ગરીબીનું ગંભીર ચિત્ર સામે આવ્યું: ૩.૬૫ કરોડ નાગરિકો વ્યાજબી ભાવની દુકાનો પર નિર્ભર, પાંચ વર્ષમાં મફત-સસ્તું અનાજ લેનારાઓમાં ૨૪ લાખનો વધારો.Continue

Page navigation

1 2 3 … 395 Next PageNext

વાંચો

વિડિઓ

શોધ

error: Content is protected !!