ઇન્દુ મિલ પરિસરમાં બાબાસાહેબ આંબેડકર સ્મારકનો સમાપ્તીનો માર્ગ સ્પષ્ટ.
આવતા વર્ષે ૬ ડિસેમ્બર સુધી ભવ્ય સ્મારક તૈયાર થશે – ફડણવીસની ચૈત્યભૂમિ પર ખાતરી મુંબઈના દાદર સ્થિત ચૈત્યભૂમિ ખાતે ભારતીય બંધારણના શિલ્પી અને સામાજિક સમાનતાના આગ્રહી ડૉ. ભીમરાવ રામજી આંબેડકરના ૬૯મા મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે હજારો અનુયાયીઓની હાજરી વચ્ચે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઇન્દુ મિલ પરિસરમાં ઉભાઈ રહેલું ભવ્ય આંબેડકર સ્મારક આવતા વર્ષે ૬…