સરદાર રાષ્ટ્રીય એકતા પદયાત્રાના સાધલી મહોત્સવમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહનું ઓજસ્વી સંબોધન.
સરદાર પટેલને ફરીથી ઇતિહાસના પાનામાં તેજસ્વી સિતારા તરીકે સ્થાપિત કરવાનો શ્રેય વડાપ્રધાન મોદીને” સાધલી ગામમાં સરદાર@150 રાષ્ટ્રીય એકતા પદયાત્રા અંતર્ગત યોજાયેલ વિશાળ ‘સરદાર ગાથા’ કાર્યક્રમમાં રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહનું પ્રેરણાદાયી સંબોધન ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની અદ્વિતીય રાષ્ટ્રીય સેવાઓને યાદ કરાવતું રહ્યું. કાર્યક્રમમાં રાજ્યપાલથી લઈને કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, રાજ્યના મંત્રીઓ અને હજારો ગ્રામજનોની હાજરી…