૧5 નવેમ્બર, શનિવાર — કારતક વદ અગિયારસનું વિશેષ રાશિફળ
ગ્રહયોગોના પરિવર્તન વચ્ચે બે રાશિના જાતકોને યશ-પદ-ધનમાં વધારો, જીવનમાં નવા અવસરની શરૂઆત શનિવારનો દિવસ ગ્રહોની દષ્ટિએ હંમેશા વિચારવા જેવો હોય છે. આજે કારતક વદ અગિયારસ—ધાર્મિક રીતે અત્યંત મહત્વનો દિવસ, જેમાં ભાવનાત્મક શુદ્ધિ, કર્મયોગ અને ધર્મકાર્યોનું વિશેષ મહત્વ છે. ચંદ્રની ગતિ વૃશ્ચિક રાશિ તરફ આગળ વધી રહી હોવાથી ભાવના, નિર્ણય અને કાર્યક્ષમતામાં ઊંડા પરિવર્તનો થવાના સંકેતો…