જામનગરમાં નવા ફ્લાયઓવર પર ST બસો નહીં દોડે.
શહેરના ઇન્દિરા માર્ગ પર નવા રૂટ અને ત્રણ નવા સ્ટોપથી મુસાફરોને રાહત જામનગર શહેરના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ગણાતા ઇન્દિરા માર્ગ પર તાજેતરમાં અતિ આધુનિક અને વિશાળ ફ્લાયઓવરનું નિર્માણ પૂર્ણ થયું છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા બ્રિજોમાંનો એક ગણાતા આ ફ્લાયઓવરને લઈને શહેરમાં ઉત્સાહ હતો, કારણ કે તેની મદદથી ટ્રાફિકના દબાણમાં ઘટાડો થવાનો હતો અને શહેરની મુખ્ય ધમનીઓ…