“શ્રી ૫ નવતનપુરી ધામ ખીજડા મંદિરની પૃથ્વી પરિક્રમાઃ શ્રીકૃષ્ણ પ્રણામી સંપ્રદાયના અવિનાશી આધ્યાત્મિક તેજનો પ્રગટ મહોત્સવ”
છોટીકાશી ગણાતું જામનગર શહેર આજે ફરી એક વાર ભક્તિભાવ અને દિવ્ય ઉર્જાથી ઝળહળ્યું. કારણ હતું — શ્રીકૃષ્ણ પ્રણામી સંપ્રદાયની આધ્યાત્મિક ધરો હરણી ધરાવતું શ્રી ૫ નવતનપુરી ધામ ખીજડા મંદિર, જ્યાં સ્થાપના દિવસના પાવન અવસરે કાર્તિકી પૂર્ણિમાના શુભ મુહૂર્તે એક ભવ્ય અને ઐતિહાસિક પૃથ્વી પરિક્રમા – પદયાત્રા યોજાઈ. આ પરિક્રમા ફક્ત ધર્મની વિધિ નહોતી, પરંતુ હજારો…