ઘોડબંદર રોડની સમસ્યાઓ પર ઉગ્ર રોષઃ ખાડા, ટ્રાફિક જૅમ અને બેદરકારી સામે નાગરિકો ફરી રસ્તા પર
થાણે જિલ્લામાં આવેલો ઘોડબંદર રોડ છેલ્લા કેટલાક વર્ષોથી નાગરિકો માટે દુઃખનું કારણ બની ગયો છે. અહીં સતત વધતા વાહનવ્યવહાર, રસ્તા પર પડેલા ખાડા, અપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામો અને ભારે વાહનોની અવરજવરથી નાગરિકો ત્રસ્ત થઈ ગયા છે. અનેક વખત રજૂઆત, મિટિંગ્સ અને મિડિયા રિપોર્ટ બાદ પણ સ્થિતિમાં કોઈ ખાસ સુધારો ન થતાં, નાગલા બંદર વિસ્તારના રહેવાસીઓએ ફરી…