“સુદામા સેતુનો વનવાસ પૂર્ણ: દ્વારકા ગોમતી પર ૧૪ કરોડથી ઊભરશે આધુનિક સ્ટેનલેસ સ્ટીલ કેબલ બ્રિજ, પવિત્ર નગરીના પ્રવાસનને મળશે અભૂતપૂર્વ ગતિ”
દ્વારકા – અધ્યાત્મ, ભક્તિ, સમુદ્ર, દંતકથા અને ભગવાન શ્રીકૃષ્ણની પવિત્ર લિલાઓનું ધામ. અહીંનો દરેક પથ્થર ઈતિહાસની સુગંધ આપે છે, દરેક માર્ગ પર પ્રસાદી જળનો આશીર્વાદ મળે છે અને દરેક શ્વાસમાં ભક્તિનો ભાવ ભળી જાય છે. આવા પવિત્ર નગરીના મધ્યમાં ગોમતી નદીનું અસ્તિત્વ અને તેના ઉપરનું સુદામા સેતુ, સદીઓથી નગરીના સૌંદર્યને મહત્વ આપતું આવ્યું છે. પરંતુ…