શિયાળુ સત્રના પૂર્વે PM મોદીની પ્રેરક અપિલઃ “સંસદમાં ડ્રામા નહિ, ડિલીવરી થવી જોઈએ; રાષ્ટ્ર નિર્માણમાં સૌનો સકારાત્મક સહયોગ જરૂરી”
નવી દિલ્હીઃ શરૂ થનાર સંસદના શિયાળુ સત્ર પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્રીય મોદી દ્વારા દેશને અને ખાસ કરીને સંસદના બંને ગૃહના સભ્યોને મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો. લોકશાહી, સંસદીય પરંપરા, રાષ્ટ્રના વિકાસ અને વિરોધ પક્ષની ભૂમિકા જેવા અનેક મુદ્દાઓને સ્પર્શતા PM મોદીએ જણાવ્યું કે ભારતમાં લોકતંત્ર પ્રત્યે વિશ્વાસ સતત મજબૂત થઈ રહ્યો છે, અને સંસદ દેશના ભવિષ્ય…