રાષ્ટ્રીય સુરક્ષાને પ્રાથમિકતા.
દ્વારકાના 21 નિર્જન ટાપુઓ પર 24 જાન્યુઆરી 2026 સુધી અવરજવર બંધ – દેશવિરોધી પ્રવૃત્તિઓ અટકાવવા જિલ્લા પ્રશાસનનો ઐતિહાસિક નિર્ણય” ભારતની સમુદ્રી સુરક્ષા વ્યવસ્થા અને પશ્ચિમ કિનારે સાગર માર્ગે વધતી ગેરકાયદેસર ઘટનાઓને ધ્યાનમાં રાખીને દ્વારકા જિલ્લાના પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓએ એક અત્યંત મહત્વપૂર્ણ અને વ્યૂહાત્મક નિર્ણય લીધો છે. જિલ્લાના કુલ 24 ટાપુઓમાંથી 21 ટાપુઓને નિર્જન અને…