પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાત સરકારનો માનવીય અભિગમ: 26 મૃતકોની અંતિમ વિધિ શ્રદ્ધાપૂર્વક સંપન્ન, ધાર્મિક વિધિઓનો કર્યો સન્માન
|

પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાત સરકારનો માનવીય અભિગમ: 26 મૃતકોની અંતિમ વિધિ શ્રદ્ધાપૂર્વક સંપન્ન, ધાર્મિક વિધિઓનો કર્યો સન્માન

અમદાવાદ,ગુજરાતના ઈતિહાસમાં દુઃખદ પાનાં તરીકે નોંધાઈ ગયેલી અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના પછી સરકારે સમગ્ર દેશ અને વિશ્વના સમક્ષ માનવતા, સંવેદના અને ધાર્મિક આસ્થા માટે ઊંડો આદર દર્શાવતા પગલાં ભર્યા છે. દુર્ઘટના સ્થળે મળેલા માનવ અંગોની ઓળખ માટે થયેલી ડી.એન.એ. મેચિંગ પ્રક્રિયાના અંતે મોતનો મલાજો જાળવીને, દરેક નશ્વર અવશેષોની અંતિમ વિધિ સંપૂર્ણ ધાર્મિક રીતે સંપન્ન કરવામાં…

ગુજરાતના રસ્તાઓ ફરી એકવાર વરસાદમાં ધોવાઈ ગયા: તંત્ર સામે જનતાનો ફાટકો, મોરબીમાં સનાળા રોડ પર ચક્કાજામ

ગુજરાતના રસ્તાઓ ફરી એકવાર વરસાદમાં ધોવાઈ ગયા: તંત્ર સામે જનતાનો ફાટકો, મોરબીમાં સનાળા રોડ પર ચક્કાજામ

ગુજરાતમાં મોસમનો સામાન્ય વરસાદ પડતાં જ રાજ્યના અનેક શહેરોમાં રસ્તાઓ તૂટી પડ્યા છે. વરસાદ માત્ર ઝાકોળે તો પણ માર્ગવ્યવસ્થા ધોવાઈ જાય છે એ વાત હવે નવી રહી નથી. મોરબી, રાજકોટ, અમદાવાદ, ભરૂચ, સુરત, જામનગર, દ્વારકા, ભુજ અને ગાંધીધામ સહિતના વિસ્તારોમાં વરસાદના પ્રથમ સ્પર્શે જ રસ્તાઓ ભંગાર બની ગયા છે. રસ્તાઓમાં પડેલા ખાડાઓએ વાહનચાલકોના જીવના જોખમ…

વર્ષોથી અવગણાતા ગંભીરા બ્રીજનો દયનીય અંત: મહીસાગર નદીમાં પડ્યા વાહનો, અણઘટના સર્જાતા અરેરાટી
| | |

વર્ષોથી અવગણાતા ગંભીરા બ્રીજનો દયનીય અંત: મહીસાગર નદીમાં પડ્યા વાહનો, અણઘટના સર્જાતા અરેરાટી

આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મહીસાગર નદી પરનો મહત્વપૂર્ણ ગંભીરા બ્રીજ આજે દુર્ઘટનાગ્રસ્ત બન્યો છે. વર્ષોથી જર્જરિત અવસ્થામાં રહેલો અને અંદાજે 60થી વધુ વર્ષ જૂનો બ્રિજ આખરે તૂટી પડ્યો છે, જેને કારણે અનેક વાહનો સીધા નદીમાં ખાબક્યા હોવાની દહેશતજનક માહિતી સામે આવી રહી છે. પ્રારંભિક માહિતી મુજબ નદીમાં પડેલા વાહનોમાં કેટલાક લોકો ફસાયા હોવાની પણ…

જામનગર બનશે ભારતનું 'સિલિકોન વેલી': મુકેશ અંબાણીએ નવો વિઝન મૂકતાં રિલાયન્સ લાવશે AI ક્રાંતિ, 50 લાખ કરોડ રૂપિયાનો આંકો પારે તેવી શક્યતા
|

જામનગર બનશે ભારતનું ‘સિલિકોન વેલી’: મુકેશ અંબાણીએ નવો વિઝન મૂકતાં રિલાયન્સ લાવશે AI ક્રાંતિ, 50 લાખ કરોડ રૂપિયાનો આંકો પારે તેવી શક્યતા

જામનગર, સંજીવ રાજપૂત:ભારતના અગ્રગણ્ય ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના અધ્યક્ષ શ્રી મુકેશ અંબાણીએ ફરી એકવાર દેશના વિકાસમાં નવો મજબૂત પડકાર ઉછાળ્યો છે. આ વખતની તેમની વ્યૂહરચના છે – નવી ઉર્જા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો શક્તિશાળી સંગમ. આ મિશનનું કેન્દ્રબિંદુ બન્યું છે ગુજરાતનું જામનગર શહેર, જ્યાં રિલાયન્સનો વર્લ્ડ-ક્લાસ રિફાઈનરી અને એનર્જી કોમ્પ્લેક્સ આવેલો છે….

સંત સરોવર ડેમ ભરાવાની ધબકત વચ્ચે ગાંધીનગર મહાનગરપાલિકાની ચેતવણી: સાબરમતી નદીના કિનારે ન જવા સ્પષ્ટ અપીલ
|

સંત સરોવર ડેમ ભરાવાની ધબકત વચ્ચે ગાંધીનગર મહાનગરપાલિકાની ચેતવણી: સાબરમતી નદીના કિનારે ન જવા સ્પષ્ટ અપીલ

ગાંધીનગર, સંવાદદાતા સંજીવ રાજપૂત:રાજ્યભરમાં પડી રહેલા જોરદાર વરસાદના પરિણામે નદીઓ, તળાવો અને ડેમોનું જળસ્તર ઝડપથી વધતી જઇ રહ્યું છે. ખાસ કરીને સંત સરોવર ડેમ છેલ્લા કેટલાક દિવસોથી સતત ભરાઈ રહ્યો છે અને હાલ તેનું જળસ્તર 90 ટકા સુધી પહોંચી ચૂક્યું છે. આવી પરિસ્થિતિમાં ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુરક્ષા માટે અપીલ સાથે ચેતવણી જાહેર કરવામાં આવી…

જામનગરમાં સ્વામી મહારાજ ઓવર બ્રિજ પર વીજ પોલ અર્ધતલે નમ્યો : વરસાદી માહોલમાં અકસ્માતની દહેશત, તંત્ર ચુપ
|

જામનગરમાં સ્વામી મહારાજ ઓવર બ્રિજ પર વીજ પોલ અર્ધતલે નમ્યો : વરસાદી માહોલમાં અકસ્માતની દહેશત, તંત્ર ચુપ

જામનગર, સંવાદદાતા: શહેરના મુખ્ય માર્ગોમાંથી પસાર થતો સ્વામી મહારાજ ઓવર બ્રિજ, જ્યાં દરરોજ હજારો લોકો વાહન વાહનોથી જતા આવતા હોય છે, ત્યાં એક વીજ પોલ અર્ધતલમાં નમતી હાલતમાં જોવા મળ્યો છે. ખાસ કરીને વરસાદી માહોલને ધ્યાનમાં લઈએ તો આ પોલ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આવી…

જૂનાગઢ જીમખાના ખાતે અદ્યતન સુવિધાવાળું જિમ્નેશિયમ કાર્યરત : કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના હસ્તે લોકાર્પણ
|

જૂનાગઢ જીમખાના ખાતે અદ્યતન સુવિધાવાળું જિમ્નેશિયમ કાર્યરત : કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના હસ્તે લોકાર્પણ

જૂનાગઢ, સંજીવ રાજપૂત : જૂનાગઢ શહેરના હૃદયસ્થળ પર આવેલી જીમખાના સંસ્થા ખૂબ જ જૂની અને પ્રતિષ્ઠિત છે, જે વર્ષોંથી રમતગમત, સાહિત્ય, સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓના કેન્દ્રરૂપે કાર્ય કરે છે. હવે આ સંસ્થા દ્વારા શહેરવાસીઓ માટે વધુ એક મહત્વપૂર્ણ ઉમેરો કરવામાં આવ્યો છે. જીમખાના ખાતે અદ્યતન સાધનો સાથે સજ્જ જિમ્નેશિયમનું લોકાર્પણ જિલ્લા કલેક્ટર અને જીમખાના અધ્યક્ષ…