કાગવડ ખોડલધામ ખાતે લેઉઆ પટેલ સમાજના નવમંત્રીઓના સન્માન સમારોહમાં સૌથી મોટી ચર્ચા – નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે વર્ષોથી ચાલતા વિખવાદનું સમાધાન.
સન્માન, ભાષણો અને સરકારી વખાણો કરતાં પણ ‘સમાધાન’ જ દિવસનો મુખ્ય સમાચાર બન્યો જેતપુર/કાગવડ –ખોડલધામ ટ્રસ્ટ દ્વારા કાગવડ ખાતે ગુજરાત સરકારમાં લેઉઆ પટેલ સમાજના ત્રણ નવનિયુક્ત મંત્રીઓ તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના ભવ્ય સન્માનનો કાર્યક્રમ આજે યોજાયો. પરંતુ આ સમગ્ર કાર્યક્રમમાં સૌથી વધુ ચર્ચાતો મુદ્દો હતો — લાંબા સમયથી ચાલતા…