સંવિધાન દિવસ નિમિત્તે વડોદરા ન્યાયાલય ખાતે પ્રેરણાદાયી કાર્યક્રમ
વકીલ મિત્રો અને સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં બંધારણીય હક્કોની જાગૃતિ માટે ઉદ્ગાર વડોદરા શહેરના ન્યાયાલય પરિસરમાં આજ રોજ સંવિધાન દિવસ નિમિત્તે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વકીલ મિત્રોની આગેવાનીમાં યોજાયેલ આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકોને બંધારણીય હક્કો, ન્યાયપ્રાપ્તિની પ્રક્રિયા અને સંવિધાનના મૂલ્યો અંગે વધુ જાગૃત બનાવવાનો રહ્યો. કાર્યક્રમમાં વિવિધ ન્યાયવિદો અને સામાજિક…