Skip to content
  • હોમ
  • વિડિઓ
  • ઈ-પેપર
  • શોધ
  • ઉપયોગી માહિતી
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • અરવલ્લી
    • આનંદ
    • કચ્છ
    • ખેડા (નડિયાદ)
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • છોટા ઉદેપુર
    • જામનગર
    • જુનાગઢ
    • ડંગ્સ (હવે)
    • તાપી (વ્યારા)
    • દેવભૂમિ દ્વારકા
    • નર્મદા (રાજપીપલા)
    • નવસારી
    • પંચમહાલ (ગોધરા)
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • શહેર
    • અમદાવાદ
    • અમરેલી
    • અરવલ્લી
    • આનંદ
    • કચ્છ
    • ખેડા (નડિયાદ)
    • ગાંધીનગર
    • ગીર સોમનાથ
    • છોટા ઉદેપુર
    • જામનગર
    • જુનાગઢ
    • ડંગ્સ (હવે)
    • તાપી (વ્યારા)
    • દેવભૂમિ દ્વારકા
    • નર્મદા (રાજપીપલા)
    • નવસારી
    • પંચમહાલ (ગોધરા)
    • પાટણ
    • પોરબંદર
    • બનાસકાંઠા
    • બોટાદ
    • ભરૂચ
    • ભાવનગર
    • મહીસાગર
    • મેહસાણા
    • મોરબી
    • રાજકોટ
    • વડોદરા
    • વલસાડ
    • સાબરકાંઠા
    • સુરત
    • સુરેન્દ્રનગર
  • સબરસ

  • પુણેમાં IT કંપનીનો આંચકાદાયક નિર્ણય.
    મુંબઈ | શહેર

    પુણેમાં IT કંપનીનો આંચકાદાયક નિર્ણય.

    Bysamay sandesh December 11, 2025

    હેલ્થ ચેકઅપમાં કૅન્સર નિદાન થતાં કર્મચારીને નોકરીમાંથી કાઢી મુકાયો; ઉદ્યોગની નૈતિકતા અને કર્મચારીઓના હક અંગે તીવ્ર ચર્ચા મહારાષ્ટ્રના પુણે શહેરમાં બનેલી એક ઘટના IT ક્ષેત્રમાં કાર્યરત લાખો કર્મચારીઓ માટે ચિંતાનું કારણ બની છે. યરવડા વિસ્તારમાં આવેલી મલ્ટીનેશનલ કંપની SLB (Schlumberger) દ્વારા કૅન્સરથી પીડિત પોતાના અનુભવી કર્મચારીને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે….

    Read More પુણેમાં IT કંપનીનો આંચકાદાયક નિર્ણય.Continue

  • રાજ્યના શિક્ષણ વિભાગની કડક કાર્યવાહી.
    ગુજરાત

    રાજ્યના શિક્ષણ વિભાગની કડક કાર્યવાહી.

    Bysamay sandesh December 11, 2025

    ખોટા CCC સર્ટિફિકેટ રજૂ કરનાર શિક્ષકો પર ગાજવાઈ, ઈજાફા-પદોન્નતિ અટકાવી ખાતાકીય તપાસ અને રિકવરીના આદેશો ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે છેલ્લા ઘણા સમયથી શિક્ષક વર્ગમાં ચાલી રહેલી એક ગંભીર બેદરકારી સામે મોટું પગલું ભરી લીધું છે. ખોટા અથવા ફર્જી CCC સર્ટિફિકેટ રજૂ કરીને વધુ પગારધોરણ, પદોન્નતિ અથવા કમ્પ્યુટર પ્રોફિશિયન્સીમાં રિલેક્સેશન મેળવનાર શિક્ષકો સામે હવે સીધી અને…

    Read More રાજ્યના શિક્ષણ વિભાગની કડક કાર્યવાહી.Continue

  • પોરબંદરની ચોપાટી પર માનવ સર્જિત ખોરાક બન્યો વિદેશી પક્ષીઓના મોતનું કારણ.
    પોરબંદર | શહેર

    પોરબંદરની ચોપાટી પર માનવ સર્જિત ખોરાક બન્યો વિદેશી પક્ષીઓના મોતનું કારણ.

    Bysamay sandesh December 11, 2025

    શિયાળાની શરૂઆતમાં જ 20 પક્ષીઓના મૃત્યુ, વર્ષભરમાં સરેરાશ 150થી વધુ પક્ષી ગાંઠિયા-કાચોલોટ ખાઈને મોતને ભેટે છે પોરબંદર જિલ્લા શિયાળાનું આગમન થતા દર વર્ષે વિશ્વના વિવિધ વિસ્તારોમાંથી લાખો પ્રવાસી પક્ષીઓ ગુજરાતના દરિયા કિનારાઓ અને વેટલેન્ડ વિસ્તારમાં મહેમાન બને છે. દરિયા કિનારાનું શુદ્ધ વાતાવરણ, વેટલેન્ડની જૈવવિવિધતા અને માછલીનો પ્રચુર ખોરાક—આ પરિસ્થિતિઓ પોરબંદરને આંતરરાષ્ટ્રીય માઇગ્રેશન રૂટનો મહત્વપૂર્ણ ભાગ…

    Read More પોરબંદરની ચોપાટી પર માનવ સર્જિત ખોરાક બન્યો વિદેશી પક્ષીઓના મોતનું કારણ.Continue

  • ૨૦૫૦ સુધીમાં મુંબઈ પર ‘કટ્ટરપંથીઓનું નિયંત્રણ’.
    મુંબઈ | શહેર

    ૨૦૫૦ સુધીમાં મુંબઈ પર ‘કટ્ટરપંથીઓનું નિયંત્રણ’.

    Bysamay sandesh December 11, 2025

    કિરીટ સોમૈયાના દાવાથી રાજ્યની રાજનીતિ ગરમાઈ, TISS રિપોર્ટને લઈને ચર્ચા તેજ મુંબઈ / નવી દિલ્હીભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાના તાજેતરના નિવેદને મહારાષ્ટ્ર સહિત દેશભરના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. સોમૈયાએ દાવો કર્યો છે કે “ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સેઝ (TISS)”ના એક સંશોધન પેપરના આધારે, ૨૦૫૦ સુધીમાં મુંબઈ…

    Read More ૨૦૫૦ સુધીમાં મુંબઈ પર ‘કટ્ટરપંથીઓનું નિયંત્રણ’.Continue

  • રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રમાં મોટું પ્રકરણ ઉઘડ્યું.
    જામનગર | શહેર

    રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રમાં મોટું પ્રકરણ ઉઘડ્યું.

    Bysamay sandesh December 11, 2025

    ખોટાં CCC સર્ટિફિકેટના આધારે લાભ મેળવનાર 782 શિક્ષકો સામે કાર્યવાહી તેજ, જામનગરના 2 શિક્ષકો પણ ઘેરાયા રાજ્યના શિક્ષણ ક્ષેત્રમાં એક ગંભીર અનિયમિતતા પ્રકાશમાં આવતા સમગ્ર મંડળમાં ચર્ચાનો વિષય બન્યો છે. સરકારી સેવાઓમાં જરૂરી ગણાતી CCC (કમ્પ્યુટર કન્સેપ્ટ્સ કોર્સ) ક્વોલિફિકેશનના ખોટાં અથવા શંકાસ્પદ સર્ટિફિકેટ જમા કરાવી ઉચ્ચતર પગારધોરણ તથા અન્ય લાભ મેળવવામાં રાજ્યના કુલ 782 શિક્ષકો…

    Read More રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રમાં મોટું પ્રકરણ ઉઘડ્યું.Continue

  • “નરેન્દ્ર મોદી બાદ દેશનો અગામી વડા પ્રધાન કોણ?”.
    મુંબઈ | શહેર

    “નરેન્દ્ર મોદી બાદ દેશનો અગામી વડા પ્રધાન કોણ?”.

    Bysamay sandesh December 11, 2025

    ચેન્નઈમાં RSS પ્રમુખ મોહન ભાગવતનો મોટો અવાજ, કાર્યકરોના પ્રશ્નોનો સટિક જવાબ ચેન્નઈમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના શતાબ્દી સમારોહ દરમિયાન એક એવો પ્રશ્ન પૂછાયો જે આજદિન સુધી રાજકીય અને સામાજિક વર્ગોમાં ચર્ચાનો વિષય રહ્યો છે—વડા પ્રધાન નરેન્દ્ર મોદી પછી દેશનું નેતૃત્વ કોણ સંભાળશે? આ પ્રશ્નનો જવાબ RSS સરસંઘચાલક મોહન ભાગવતે આપતા સમગ્ર કાર્યક્રમનું કેન્દ્રબિંદુ બદલાઈ ગયું….

    Read More “નરેન્દ્ર મોદી બાદ દેશનો અગામી વડા પ્રધાન કોણ?”.Continue

  • દ્વારકા બાર એસોસિએશન ચૂંટણીમાં નીરવ સામાણીનું પ્રભાવશાળી પ્રવેશ.
    દેવભૂમિ દ્વારકા | શહેર

    દ્વારકા બાર એસોસિએશન ચૂંટણીમાં નીરવ સામાણીનું પ્રભાવશાળી પ્રવેશ.

    Bysamay sandesh December 10, 2025

    “સૌ વકીલોના વિકાસ માટે અડગ પ્રતિબદ્ધતા, દલાલ પ્રથા સમૂળે બંધ કરાવીશ” – વકીલ સમાજમાં નવી આશાઓ દ્વારકા બાર એસોસિએશનની 19 ડિસેમ્બરે યોજાનારી ચૂંટણીમાં યુવા અને તેજસ્વી એડવોકેટ નીરવ સામાણી દ્વારા પ્રમુખ પદની ઉમેદવારી નોંધાતાં વકીલ સમાજમાં નવા જુસ્સો અને નવી શક્તિનું સંચાર થયું છે. વર્ષની શરૂઆતથી જ વકીલ સમાજના આંતરિક મુદ્દાઓ તથા ‘બાર’ અને ‘કોર્ટ’…

    Read More દ્વારકા બાર એસોસિએશન ચૂંટણીમાં નીરવ સામાણીનું પ્રભાવશાળી પ્રવેશ.Continue

Page navigation

1 2 3 … 383 Next PageNext

વાંચો

વિડિઓ

શોધ

error: Content is protected !!