સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે તાલાલામાં બંધારણપ્રતિ આદરની ગુંજ
કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા બાબા સાહેબ આંબેડકરને હારતોરા અર્પણ, લોકશાહી મૂલ્યોના સંવર્ધનનો સંકલ્પ તાલાલા તાલુકામાં સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી ઉત્સાહ, શ્રદ્ધા અને લોકશાહી મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે કરવામાં આવી. દેશના બંધારણના શિલ્પી ડૉ. બાબા સાહેબ આંબેડકરના અમૂલ્ય યોગદાનને નમન કરતાં તાલુકાના કોંગ્રેસ કાર્યકર્તાઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકોએ હારતોરા અને પુષ્પાંજલિ અર્પણ કરી લોકશાહી પરંપરાઓને પ્રજ્વલિત રાખવાનો…