માનવતાનું અમર પ્રતીક – ઇઝરાયેલમાં જામનગરના મહારાજા દિગ્વિજયસિંહજીની પ્રતિમાનું અનાવરણ, દ્વિતીય વિશ્વયુદ્ધમાં પોલિશ બાળકોના ત્રાણદાતા રાજાને વિશ્વનો નમન
જામનગરથી યેરૂશલેમ સુધી માનવતાની ગુંજ – “જામનગરના રાજા” તરીકે ઓળખાતા મહારાજા દિગ્વિજયસિંહજીના કરુણાભર્યા કાર્યોને ઇઝરાયેલે આપ્યું સદાભાર સ્મરણ જામનગરઃદ્વિતીય વિશ્વયુદ્ધના ભયાનક દિવસોમાં જ્યારે સમગ્ર વિશ્વ માનવતાને ભૂલી ગયું હતું, ત્યારે ભારતના સૌરાષ્ટ્રના નાનકડા શહેર જામનગરના રાજા શ્રી દિગ્વિજયસિંહજી રણજીતસિંહજીએ માનવતાનું એક અમર પાનું લખ્યું હતું. પોલેન્ડમાંથી યુદ્ધના કારણે ભાગી રહેલા સૈંકડો નિર્દોષ બાળકોને પોતાનો આશરો…