ધરતીપુત્રો માટે રાજ્ય સરકારનો ઐતિહાસિક નિર્ણય — કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે 9,815 કરોડનું રાહત પેકેજ, 14 નવેમ્બરથી ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ
ગાંધીનગર :ગુજરાત રાજ્યમાં તાજેતરમાં પડેલા કમોસમી અને અસાધારણ વરસાદે અનેક જિલ્લાઓમાં ખેડૂતોના ઉભા પાકને ભારે અસર પહોંચાડી છે. ખેડૂતોની આ મુશ્કેલ ઘડીમાં રાજ્ય સરકાર દ્વારા સંવેદનશીલ અભિગમ અપનાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શન હેઠળ કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ગુરુવારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી કે, ખેડૂતોને રાહત પેકેજનો લાભ મેળવવા માટેની ઓનલાઈન અરજી…