રાધનપુરમાં પાણી માટે હાહાકાર: ટ્યુબવેલ કેબલ ચોરી બાદ 15 દિવસથી પાણી વગર તરસી પ્રજા – નગરપાલિકાની બેદરકારી સામે ઉગ્ર રોષ
રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં પાણીની અછતનો પ્રશ્ન છેલ્લા ઘણા વર્ષોથી સ્થાનિક નાગરિકોને પરેશાન કરતો રહ્યો છે. પરંતુ તાજેતરમાં બનેલી એક ગંભીર ઘટના બાદ આ સમસ્યાએ વિકટ સ્વરૂપ ધારણ કર્યું છે. નગરપાલિકાની હદમાં આવેલા વોર્ડ નં. ૧ના રેલવે સ્ટેશન વિસ્તારમાં પાણી પુરવઠા માટેના ટ્યુબવેલમાંથી કોપર કેબલની ચોરી થતાં પાણી સપ્લાય સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. આ ચોરીની ઘટના…