જામનગર જિલ્લામાં મતદારયાદી સુધારણાનો મોહિમજન્ય માહોલ! – જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કરશ્રીની અધ્યક્ષતામાં યોજાયેલી પત્રકાર પરિષદમાં SIR કામગીરીની વિગતવાર સમીક્ષા, મતદારોને ઓનલાઈન તેમજ કેમ્પ દ્વારા સહેલાઇથી સેવા મળી રહે એ દિશામાં તંત્ર તત્પર
જામનગર, તા. ૧૧ નવેમ્બરઃલોકશાહી તંત્રની પ્રાણશક્તિ એટલે મતદારયાદીનું શુદ્ધીકરણ અને સચોટતા. દરેક યોગ્ય નાગરિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે, તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા દર વર્ષે દેશવ્યાપી સ્તરે Special Intensive Revision (SIR) – એટલે કે મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ – હાથ ધરવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત જામનગર જિલ્લામાં પણ તંત્ર ખૂબ જ…