નાશિક કુંભમેળા માટે પ્રશિક્ષિત પૂજારીઓ તૈયાર કરવા રાજ્ય સરકારની પહેલ નાશિકમાં ૨૧ દિવસનો વિશેષ પુરોહિત તાલીમ કોર્સ શરૂ.
નાશિક | વિશ્વવિખ્યાત નાશિક કુંભમેળામાં આવનારા કરોડો શ્રદ્ધાળુઓને શાસ્ત્રોક્ત અને સુવ્યવસ્થિત ધાર્મિક સેવાઓ મળી રહે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. નાશિક કુંભમેળા દરમિયાન પ્રશિક્ષિત અને જાણકાર પૂજારીઓ ઉપલબ્ધ રહે તે માટે રાજ્ય સરકારના સ્કિલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ખાસ ૨૧ દિવસનો ટૂંકા ગાળાનો પુરોહિત તાલીમ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. આ…