જુનાગઢમાં માર્ગ કામ પછી મનપાની બેદરકારી ઉભી કરી જાનલેવા પરિસ્થિતિ.
ડીંડકવેળા વિસ્તારમાં “આવો, પડો અને મરો” જેવી સ્થિતિ — નાગરિકો ગુસ્સે, તંત્રને સવાલોનો ઘેરાવો જુનાગઢ શહેરમાં વિકાસનાં નામે થતા રોડ અને રસ્તાનાં કામો નાગરિકોને સુવિધા આપવા માટે કરવામાં આવે છે, પરંતુ કેટલીકવાર આવી કામગીરીઓ પછી તંત્રની બેદરકારી નાગરિકો માટે જાનલેભરેલી મુશ્કેલીઓ ઊભી કરે છે. ડીંડકવેળા જેવી વ્યસ્ત અને ઘનવસ્તીવાળી વસાહતમાં હાલ એવી જ પરિસ્થિતિ સર્જાઈ…