માનવતા માટેનું મહાદાન.
જેતપુરના સોલંકી પરિવાર દ્વારા ચક્ષુદાન કરીને સમાજને જીવંત સંદેશ” જેતપુર શહેર માનવતા, કરુણા અને સેવા-ભાવના માટે ઓળખાય છે. અહીં પ્રત્યેક પ્રસંગે માનવીય મૂલ્યોને ઉજાગર કરતાં અનેક જીવંત ઉદાહરણો જોવા મળે છે. તે જ શ્રેણીમાં ફૂલવાડી રામજી મંદિર રોડ વિસ્તારમાં વસવાટ કરતા સોલંકી પરિવારે આપેલું ચક્ષુદાનનું કાર્ય સમગ્ર શહેર માટે પ્રેરણાત્મક બની રહ્યું છે. સોલંકી પરિવારે…