ભાવિ લોકશાહી ને મજબૂત કરવા માટે મતદાતા સુધારણા અભિયાનમાં સૌની સક્રિય ભાગીદારી આવશ્યક: BJP શહેર અધ્યક્ષ બિનાબેન કોઠારીની અપીલ
ભારત જેવી વિશાળ લોકશાહી પદ્ધતિ ધરાવતા દેશમાં ચૂંટણી પ્રક્રિયા એ માત્ર ચૂંટણી પંચની ફરજ નથી પરંતુ નાગরিকનો પણ તેનાથી અવિભાજ્ય સંબંધ છે. દરેક નાગરિકને મતદાતા તરીકે ઓળખ અને મતદાનનો અધિકાર મળવો એ લોકશાહીનું મૂળ તત્વ છે. પરંતુ ઘણીવાર ભૂલચુક, સરનામા પરિવર્તન, વયની પુષ્ટિ, દસ્તાવેજોની અછત તેમજ અવગણના જેવી બાબતોને કારણે ઘણા નાગરિકો મતદાર યાદીમાંથી વંચિત…